24 આપડા રૂપાળા અંગોને એવી જરૂર નથી. પણ જેનું માન ઓછુ હતું એને પરમેશ્વરે વધારે માન આપીને, દેહને ગોઠવ્યું છે.
જો તારી જમણી આંખ પાપ કરવાનું કારણ બને છે તો એને કાઢીને ફેકી દે કેમ કે, તારી હાટુ આવું કરવુ હારું છે કે, તારી બેય આંખુથી એક આંખ નીકળી જાય અને તારું આખું દેહ નરકમાં જાવાથી બસી જાહે.
અને જે અંગો વિષે આપણને એમ લાગે છે કે, તેઓ ખાસ ઉપયોગી નથી, એની જ આપડે વધુ કાળજી રાખી છયી.
પરમેશ્વરે એવું ઈ હાટુ કરયુ જેથી દેહના થોડાક અંગોમાં એકબીજાની હારે બાધણુ નો હોય, પણ તેઓ એકબીજાની હાટુ એક જ હરખી દેખભાળ રાખવી જોયી.