23 અને જે અંગો વિષે આપણને એમ લાગે છે કે, તેઓ ખાસ ઉપયોગી નથી, એની જ આપડે વધુ કાળજી રાખી છયી.
વળી દેહના કેટલાય કુમણાં અંગો સિવાય તો આપડે હલાવી હકતા જ નથી.
આપડા રૂપાળા અંગોને એવી જરૂર નથી. પણ જેનું માન ઓછુ હતું એને પરમેશ્વરે વધારે માન આપીને, દેહને ગોઠવ્યું છે.
તો પણ જો બાયુ માનપૂર્વક, વિશ્વાસ અને પ્રેમમાં પવિત્ર જીવન જીવે, તો તેઓ બાળકો જણવાના કારણે તારણ પામશે.
આ રીતે હું ઈચ્છું છું કે, બાયુ પણ પ્રાર્થના સભામાં, બધાય લોકોની હામે વખાણના લાયક, અને માનપૂર્વક અને અપનાવવા લાયક લુગડા પેરીને તૈયાર થાય, નતો વાળ ઓળીને, અને હોનું ચાંદી અને મોઘા લુગડા પેરીને તૈયાર થાય.