9 અને પરમેશ્વર દ્વારા માણસ બનાવો એનું ઈ કારણ નથી કે, બાયની પાહે એક સાથી હોય પણ એણે બાયને બનાવી જેથી માણસ પાહે એક સાથી હોય.
અને કેમ કે, સ્વર્ગદુતો જોય રયા છે, ઈ હાટુથી, દરેક બાયને માથે ઓઢવું જોયી, એમ દેખાડવા હાટુ કે, ઈ અધિકારીને આધીન છે.