1 કરિંથીઓને પત્ર 11:27 - કોલી નવો કરાર27 ઈ હાટુ જે કોય લાયકાત વગર પરભુની રોટલી ખાય, અને આ પ્યાલામાંથી પીવે છે, ઈ પરભુના દેહ અને લોહીની વિરુધ પાપ કરે છે. အခန်းကိုကြည့်ပါ။ |
જો મુસાના નિયમ પરમાણે એવી સજા આપવામાં આવતી હતી, તો જે પરમેશ્વરનાં દીકરાનો નકાર કરે છે, અને જે પરમેશ્વરનાં દીકરાને પોતાના પગની નીસે કસડી નાખે છે, અને કરારના તે મસીહના લોહીથી પોતાને પવિત્ર કરવામાં આવ્યા હતા એને અશુદ્ધ ગણે છે, અને પવિત્ર આત્મા દ્વારા કૃપા મેળવી છયી એનો નકાર કરે છે એની સજા એનાથી પણ બોવ વધારે હશે.