Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 10:28 - કોલી નવો કરાર

28-29 પણ જો કોય તમને કેય છે કે, “મૂર્તિઓને ઈ નીવેદ સડાવેલું છે,” તો એને નો ખાતા, પોતાની અંતરઆત્મા થી નય, પણ એની બુદ્ધિના કારણે જેણે તમને જાણ કરી હતી કેમ કે, મારી આઝાદીને કોય બીજા માણસની બુદ્ધિ દ્વારા ન્યાય કરવો જોયી નય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 10:28
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

જો તારા ખોરાકની લીધે તારા ભાઈને તકલીફ થાય છે, તો ઈ બાબતમાં તું પ્રેમ પરમાણે વરતતો નથી. જેની હાટુ મસીહ મરણ પામ્યો એનો નાશ તું તારા ખોરાકથી નો કર.


તમે ખાય હકો છો કેમ કે, પવિત્ર આત્મા કેય છે કે, “પૃથ્વી અને એમા જે કાય છે ઈ બધુય પરભુનું છે.”


પણ બધાય માણસોમાં એવું જ્ઞાન નથી; કેટલાક લોકોને હજી હુંધી મૂર્તિની ઓળખાણ હોવાથી એનું સડાવેલું નીવેદ ઈ ખાય છે. અને તેઓનું હૃદય નિર્દોષ હોવાથી ભ્રષ્ટ થાય છે.


તમારી આ આઝાદીથી જેઓ વિશ્વાસમાં નબળા છે તેઓ પાપમાં નો પડે ઈ હાટુ સેતતા રયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ