2 અમે કય હકી છયી; જેમ આપડે પરભુ ઈસુના ચેલા બનવા હાટુ જળદીક્ષા લીધી હતી, એવી જ રીતે ઈ બધાય વાદળાની હેઠે લાલ દરિયામાં પસાર થયને મુસાના નિયમ પરમાણે હાલનારા બન્યા હતા.
જઈ લોકોએ માની લીધું કે, તેઓએ પાપો કરયા છે તઈ યોહાને તેઓને યર્દન નદીમાં જળદીક્ષા આપી.
શું આપડે જાણી છયી કે, આપડે બધાય જેટલાએ ઈસુ મસીહની હારે એકતામાં જઈ આપડે જળદીક્ષા લીધી તો આ એવુ હતું કે, જેમ આપડે મસીહની હારે મરી ગયા.