Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 10:18 - કોલી નવો કરાર

18 ઈઝરાયલ દેશના લોકોના રીવાજોને જોવો, જઈ બધાય લોકો પરમેશ્વરને સડાવેલું નીવેદ ખાય છે તો પરમેશ્વરની પૂજામાં ભાગ લેય છે. આ રીતે જે લોકો મૂર્તિઓને બલિદાન સડાવાવમાં આવેલ નીવેદ ખાય છે, તેઓ પણ ઈ મૂર્તિઓની પૂજામાં ભાગ લેય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 10:18
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

આ હારા હમાસાર એના દીકરા પરભુ ઈસુ મસીહના વિષે છે ઈસુ દેહિક રીતે રાજા દાઉદના વંશમાં જનમો હતો,


તો માણસદેહે આપડા વડવા ઈબ્રાહિમને જે મળ્યુ, એની વિષે આપડે શું કેયી?


અને ઈ સુન્‍નતીઓનો વડવો થાય, જે બેસુન્‍નતિઓના છે પણ આપડા વડવા ઈબ્રાહિમ જેવુ વિશ્વાસનું જીવન જીવે છે જે એણે સુન્‍નત વગરની પરિસ્થિતિમાં કરયુ હતું.


પાક્કી રીતે તમે જાણો છો કે, મંદિરમાં કામો કરનારા માણસોને મંદિરમાંથી પોતાનો નીવેદ મળે છે હાં, જે લોકો બલી સડાવાની જગ્યા ઉપર બલિદાન આપે છે, તેઓ ઈ બલીમાંથી પોતાનો ભાગ મેળવે છે.


જેટલાં આ નિયમ પરમાણે હાલે છે, એટલાની ઉપર અને પરમેશ્વરનાં ઈઝરાયલ દેશ ઉપર શાંતિ અને દયા થાતી રેય.


આપડી એક એવી વેદી છે; જેની ઉપરથી ખાવાનો અધિકાર ઈ લોકોને નથી, જે માંડવામાં સેવા કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ