Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 8:6 - ગામીત નોવો કરાર

6 પાપી સ્વભાવાનુસાર જીવન જીવના પરિણામ મોરણ હેય, બાકી પવિત્ર આત્માકોય જીવન જીવના લીદે અનંતજીવન એને શાંતી મિળહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 8:6
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

આંય તુમહાન શાંતી દેતહાવ એટલે તી શાંતી જીં માયેપાંય હેય, ઈ તી શાંતી નાંય જીં દુનિયા દી હોકહે, તોહડી આંય નાંય દાંઉ, તુમા મોનામાય દુ:ખી નાંય ઓઅતા એને બીયહા મા.


ઈસુવે ચ્યાલ આખ્યાં, “વાટ એને હાચ્ચાં એને અનંતજીવન આંયજ હેતાંવ, માયે વોગાર કાદો પોરમેહેર આબહાપાય નાંય જાય હોકે.


એને આમી, ઓ મા આબા, તોઆરે મા મહિમા કોઓ, તીજ મહિમા જીં મા તો હાતે દુનિયા બોનાવના પેલ્લી આતી.”


બાકી તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ આથીયાર બોનાવા, એને શરીરા પાપી ઇચ્છા પુરાં કોઅરા ઉપાય મા કોઅહા.


કાહાકા પોરમેહેરા રાજ્યામાય ખાઅના-પિઅના મોહત્વા નાંય હેય, બાકી મોહત્વા ઈ હેય કા ન્યાયી જીવન, શાંતી એને આનંદ હેય, જીં પવિત્ર આત્મા દેહે.


યાહાટી આપા બોરહો કોઅનાકોય ન્યાયી ઠોર્યે, તે આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાકોય પોરમેહેરાઆરે શાંતીમાય રા.


કાહાકા જોવે આપા પોરમેહેરા દુશ્માન આતેં, તોવે પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્તા મોરણાકોય આપહે પોરમેહેરાઆરે મેળમિલાપ જાયો, યાહાટી આપહાન ખાત્રી હેય કા જોવે આપહે ચ્યાઆરે મેળમિલાપ ઓઅય ગીયો, તે તો આપહાન નોક્કીજ બોચાવી.


બાકી તુમા ખારાબ કામ કોઅતે આતેં, એને આમી તુમહાન ચ્યા કામહા લીદે શરામ યેહે, કાહાકા ચ્યા કામહા બોદલો મોરણ હેય.


કાહાકા પાપ કોઅના બોદલો મોરણ હેય, બાકી પોરમેહેરા વરદાન આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તામાય અનંતજીવન હેય.


કાહાકા પાપાય યે આગના ઉપયોગ કોઇન માન દોગો દેનો, એને ચ્યાજકોય માન પોરમેહેરાપાઅને દુઉ કોઅય દેનો.


જોવે આપા આપહે પાપી સ્વભાવા ગુલામમાય આતેં, તોવે મૂસા નિયમા વોળાખ જાયી એને પાપ કોઅના ઇચ્છા આપહે મોરણ લેય યાહાટી આપહે શરીરામાય કામ કોઅતી આતી.


કાહાકા જો તુમા પાપી સ્વભાવાનુસાર જીવન જીવહા તે પોરમેહેરાપાઅને દુઉ ઓઅય જાહા, એને જો તુમા પવિત્ર આત્મા સામર્થ્યાકોય પાપી સ્વભાવા ઇચ્છાકોય જીવન જીવના બંદ કોઅય દાહા, તે તુમા જીવતે રાહા.


પોરમેહેર આપહે મોન જાંઅહે કા પવિત્ર આત્મા કાય આખી રીઅલા હેય, કાહાકા પવિત્ર આત્મા પોરમેહેરા ઇચ્છા નુસાર પવિત્ર લોકહાહાટી વિનાંતી કોઅહે.


કાહાકા પાપી સ્વભાવાનુસાર વિચાર કોઅના તે પોરમેહેરા વિરુદ કોઅના હેય, કાહાકા પાપી સ્વભાવા વિચાર પોરમેહેરા નિયમાહા આધીન નાંય હેય, એને પોરમેહેરા નિયમાહા પાલન બી કોઅય નાંય હોકે.


બાકી પવિત્ર આત્માકોય યા ગુણ ઉત્પન ઓઅતાહા, ચ્ચા યા હેય, પ્રેમ કોઅના, આનંદામાય રોઅના, શાંતીમાય રોઅના, ધીરજ રાખના, એને દયા કોઅના, એને હારેં કામે કોઅના, ઈમાનદારીકોય રોઅના,


જીં માઅહું શરીરા પાપી સ્વભાવાનુસાર જીવન જીવહે, તે તો ચ્યાહાટી મોરણ લેય યેહે, બાકી જીં માઅહું પવિત્ર આત્માનુસાર જીવન જીવહે તી અનંતજીવન પામહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ