33 કાદાબી આપહાન પોરમેહેરા હામ્મે દોષ નાંય લાવી હોકે, કાહાકા પોરમેહેરાય આપહાન ન્યાયી બોનાડલે હેય.
“કાહાકા જુઠા ખ્રિસ્ત્યા એને જુઠા ભવિષ્યવક્તા યી, એને ઓહડે મોઠે ચમત્કારાહા ખોટેં કામે કોઅનારા બોની, કા ચ્યા લોકહાન દોગો દાંહાટી જ્યાહાલ પોરમેહેરાય નિવડી લેદલા હેય.
પોરમેહેરાય ચ્યા નિવાડલા લોકહાહાટી જ્યા દિહીન-રાત ચ્યા હોમ્મે વિનાંતી કોઅયી, પોરમેહેર ચ્યાહા મોદાત કોઅરાહાટી વાઆ નાંય લાવી.
બાકી પોરમેહેરાય ચ્ચેજ સમયે ચ્યા ન્યાયપણા પ્રગટ કોઅરા માગી, જેથી ઈ સાબિત ઓઅય જાય કા પોરમેહેર પોતે ન્યાયી હેય એને ચ્યા બોદહાન ન્યાયી ઠોરવેહે, જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે.
યા લીદે, આમી જ્યા લોક ઈસુ ખ્રિસ્તામાય હેય, ચ્યાહાલ ડૉડ દેઅના આગના નાંય હેય.
પવિત્રશાસ્ત્રમાય બોજ પેલ્લા ઈ લોખલાં ગીઅલા હેય, કા પોરમેહેર ગેર યહૂદી લોકહાન પોરમેહેરાવોય બોરહો કોઅનાકોય ન્યાયી ઠોરવી, ઈ ઓઅના બોજ પેલ્લા પોરમેહેરાય આબ્રાહામાલ ઈ હારી ખોબાર આખી દેનેલ, કા “તો કોય, બોદા દેશા લોક બોરકાત મિળવી.”
ઓ બાહાહાય, તુમહાવોય પોરમેહેર પ્રેમ કોઅહે, એને આમા જાંઅજેહે કા પોરમેહેરાય તુમહાન ચ્યા લોક બોનાહાટી નિવડી લેદલા હેય.
ઈ પત્ર પાઉલ એહેરે હેય, આંય પોરમેહેરા સેવક એને ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, ઈ પત્ર આંય મા પાહા હારકો તીતુસાલ લોખી રિયહો, માન પોરમેહેરા નિવાડલા લોકહા બોરહો મજબુત કોઅરાહાટી એને ચ્યાહાન ઈસુ ખ્રિસ્તા હાચ્ચાં શિક્ષણ જાંઅરા મોદાત કોઅરા નિવાડલો હેય, જેથી ચ્યે પોરમેહેરાલ ખુશ કોઅનારા જીવન જીવે.
પોરમેહેર આબહે બોજ પેલ્લેથીજ તુમહાન પોતાના લોક ઓઅરાહાટી એને પવિત્ર આત્મા કામથી તુમહાન પવિત્ર કોઅરાહાટી નિવડી લેદલા આતા. ચ્યાય એહેકેન યાહાટી કોઅયા કા તુમા ઈસુ ખ્રિસ્તા આગનાયે પાલન કોએ, એને ચ્યા લોયેથી શુદ્ધ ઓએ. તુમહાન બોજ સદા મોયા એને શાંતી મિળતી રોય.