18 પોરમેહેરાય તુમહાન પાપા ગુલામીમાઅને છોડાવીન ચ્યા ચાકાર બોનાડ્યા, જેથી તુમા જીં હારાં કામ હેય તી કોઆ.
પોરમેહેરા આત્મા માયેવોય ઉત્યહો, યાહાટી કા ચ્ચાય ગરીબાહાન હારી ખોબાર આખાહાટી અભિષેક કોઅયોહો. બંધનમાય પોડલાહાન છુટકા દાંહાટી, બોદા આંદળાહાન દેખતા કોઅરાહાટી એને બોદા દાબાય રોઅલાહાન છોડાવાહાટી ચ્ચાય માન દોવાડયોહો.
એને તુમા હાચ્ચાં જાંઅહા, એને હાચ્ચાં તુમહાન છુટકો કોઅરી.”
યાહાટી જોવે પોરમેહેરા પોહો તુમહે છુટકો કોઅહે, તો હાચ્ચાં તુમહે છુટકો ઓઅઇ જાય.
તોવે તુમહાવોય પાપા ઓદિકાર નાંય ઓરી, કાહાકા તુમા મૂસા નિયમા આધીન નાંય બાકી પોરમેહેરા સદા મોયા આધીન જીવતાહા.
બાકી આમી તુમા પાપા ગુલામીમાઅને છુટીન પોરમેહેરા ચાકાર બોનીન ચ્યા કામહાલ કોઅતેહે જ્યેં પવિત્રતા એછે લેય જાતહેં, જ્યા પ્રતિફળ અનંતજીવન હેય.
જો આપા ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયે તે પાછે આપા પાપા ગુલામીમાઅને છુટી ગીયે.
કાહાકા પવિત્ર આત્મા જીં આપહાન ઈસુ ખ્રિસ્ત પાઅને મિળહે, તુમહાન અનંતજીવન દેઅરી, એને તુમહાન પાપા એને મોરણા માઅને છોડવેહે.
ખ્રિસ્તાય આપહાન સુટા કોઅયા, જેથી કા આપા મૂસા નિયમાહા ગુલામીમાય નાંય રોય હોકજે, યાહાટી તુમા જાંઆય લા કા તુમા સુટે હેય, યાહાટી તુમા પાછા ચ્યાહા ગુલામ મા બોનહા.
તુમા લોક પોતે પોતાલ છુટકારો મિળલો જાંઅયા કાહાકા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાય પેલ્લેથીજ તુમહે છુટકો કોઅયહો, બાકી યા છુટકા પાહલા ખારાબ કામે મા કોઅહા, બાકી તુમા પોરમેહેરા સેવાકાહા હારકો વેવહાર કોઆ.