19 જેહેકેન યોક માઅહા આગના નાંય માનવાથી બોદા લોક પાપી ઠોર્યા, તેહેકોયજ એક માઅહા આગના માનનાકોય બોદા લોક ન્યાયી ઠોર્યા.
કાહાકા પોરમેહેરાય બોદહાલ આગના નાંય પાળનારા બોના દેના, કા તો બોદા લોકહાવોય દયા કોએ.
જેહેકેન યોક માઅહાકોય પાપ દુનિયામાય યેના, એટલે આદામાકોય, તો પેલ્લો માટડો આતો જ્યાલ પોરમેહેરાય બોનાવ્યો, કાહાકા આદામાય પાપ કોઅયા, યાહાટી તો મોઅઇ ગીયો, કાહાકા બોદે માઅહે આદામા પોહેં હેય, યાહાટી જોવે આદામાય પાપ કોઅયા તે બોદહાય પાપ કોઅયા.
બાકી આદામા પાપ ચ્યા વરદાના હારકા નાંય હેય, જીં પોરમેહેર આપહાન ચ્યા સદા મોયાકોય દેહે, કાહાકા યોક માઅહા પાપ કોઅના લીદે બોજ લોક મોઅઇ ગીયે, બાકી પોરમેહેરા સદા મોયા એને ન્યાયપણા વરદાન ચ્યા કોઅતાબી વોદારી હેય, જીં ચ્યાય બોજ લોકહાહાટી ચ્યા યોક ઈસુ ખ્રિસ્તાકોય દેનલા હેય.
યાહાટી જેહેકેન યોક માઅહા પાપહાલીદે બોદા માઅહાન ડૉડ બોગાવના આગના મિળી, તેહેકેન યોક માઅહા ન્યાયી કામા લીદે બોદહાન પાપહા માફી એને અનંતજીવન મિળલા હેય.
ખ્રિસ્ત જો પાપ વગર આતો, ચ્યાલ પોરમેહેરે આમહેહાટી પાપ કોઅઇ દેનો, એટલે આમા પોરમેહેરા નોજરેમાય ન્યાયી બોની હોક્યે કાહાકા ખ્રિસ્તાય આમહે પાપહા ડોંડ લેય લેદો.
જેથી ચ્યા મહિમામય સદા મોયા સ્તુતિ ઓઅય હોકે, તી સદા મોયા આપહાન ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તાકોય મોફાતમાય મિળલી હેય.
પોતે દિન બોનીન પોરમેહેરા આગનામાય રોયન મોઅરાહાટીબી તિયાર આતો, એને યોકા ગુનેગારા હારકો હુળીખાંબાવોય મોઅઇ ગીયો.