14 આંય જાંઅહું, એને પ્રભુ ઈસુમાય માન ખાત્રી હેય, કા બોદાંજ ખાઅના ખાંહાટી શુદ્ધ હેય, બાકી જીં ચ્યાલ ખાંહાટી અશુદ્ધ માનહે, ચ્યાહાટી તી અશુદ્ધ હેય.
ચ્યાહાય દેખ્યાકા, ઈસુવા આરદા શિષ્ય ઓહડા આથે ખાઅના ખાત કા ચ્યાહા આથ અશુદ્ધ આતા, એટલે ચ્યાહાય ચ્યાહા આથ યહૂદી રીતી ઇસાબે દોવલાં નાંય આતા.
તોવે પિત્તરે ચ્યાહાન આખ્યાં, “તુમા જાંઅતાહા કા ગેર યહૂદી લોકહાન મિળના એને ચ્યાહા ઈહીં જાયના આમે યહૂદી લોકહાહાટી યહૂદી નિયમા વિરુદ હેય, બાકી પોરમેહેરે માન આખ્યાં કા કાદા માઅહાલ અપવિત્ર એને અશુદ્ધ નાંય આખું.
કાદાલ બોરહો હેય કા માહાં ખાઅના ઠીક હેય, બાકી જીં માઅહું બોરહામાય નોબળાં હેય, તીં હાકબાજી ખાહે.
ખાઅના લીદે પોરમેહેરા કામ નાંય બોગાડ, બોદા ખાઅના શુદ્ધ હેય, બાકી ઈ ઠીક નાંય હેય જોવે તુમા જીં ખાતહેં, ચ્યા લીદે બિજા માઅહાહાટી ઠોકર લાગહે.
બાકી જો પોતાના મોનામાય શંકા કોયન ખાહે, તી ડૉડ યોગ્ય હેય, કાહાકા તી બોરહાકોય નાંય ખાય, એને જીં કાય બોરહાકોય નાંય, તી પાપ હેય.
જીં કાય ખાઅના વસ્તુ આટામાય વેચાયેહે, તી બોદી વસ્તુ ખાં, બાકી મોનામાય શંકા કોઇન મા ખાહા, કા ઈ વસ્તુ મુર્તિહી હામ્મે બેટ કોઅલા ઓઅરી કા નાંય.
જો કાદાં બોરહો કોઅનામાય નોબળાં માઅહું તુલ મુર્તિ મંદિરામાય મુર્તિહીન બલિ ચોડાવલા ખાઅના ખાતા દેખે, તે કાય ચ્યાલબી ખાઅના ઈંમાત નાંય ઓઅય જાય, જેથી તો વિચાર કોઅહે કા એહેકેન કોઅના પાપ હેય.
બાકી આજુબી કોલહાક વિસ્વાસી લોક નાંય જાંએતકા મુર્તિમાય કાયજ શક્તિ નાંય હેય, કાહાકા ચ્યે પેલ્લે ચ્યેજ મુર્તિહી આગલા પાગે પોડતે આતેં, આમી જોવે ચ્યે મુર્તિલ બલિ ચોડાવલા ખાઅના ખાતહેં, તે ચ્યે પોતાના મોનામાય એહેકેન વિચાર કોઅતેહે કા ચ્યાહાકેન પાપ ઓઅય ગીયા, કાહાકા ચ્યાહા હૃદયામાય આજુબી ખાત્રી નાંય હેય.
કાહાકા પોરમેહેરે જીં કાય બોનાડ્યા, તી બોદા હારાં હેય, એને બોદા ખાઅના પોરમેહેર સ્વીકાર કોઅહે, બાકી પોરમેહેરાલ ધન્યવાદ દેયને ખાં જોજે.
જ્યા લોકહા મોન ચોખ્ખાં હેય ચ્યાહાહાટી બોદા ચોખ્ખાં હેય, બાકી જ્યા લોક અશુદ્ધ હેય ચ્યાહાહાટી કાયબી ચોખ્ખાં નાંય હેય, કાહાકા ચ્ચાહા મોન એને અંતકરણ ખારાબ હેય.