11 કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “પ્રભુ આખહે, આંય મા જીવના કોસામ ખાહાવ, દરેક માઅહું મા હામ્મે પાગે પોડી, એને દરેક માઅહું પોરમેહેરાલ સ્વીકાર કોઅરી.”
“જીં માઅહું લોકહા હોમ્મે માની લેહે, તો મા શિષ્ય હેય, આંયબી મા હોરગામાઅને આબહાલ આખી દિહીં કા ઓ મા શિષ્ય હેય.
કાહાકા જો તું તો મુયાકોય ઈસુલ પ્રભુ જાઇન લોકહા હામ્મે સ્વીકાર કોઅહે, એને પોતાના મોનાકોય બોરહો કોઅહે કા પોરમેહેરાય ઈસુલ મોઅલા માઅને પાછો જીવાડ્યો, તે પોરમેહેર નોક્કી તો તારણ કોઅરી.
એને ગેર યહૂદી બી પોરમેહેરા દયા લીદે ચ્ચા સ્તુતિ કોઆ, જેહેકોય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “યાહાટી આંય બોદી જાતી લોકહામાય ચ્યા ધન્યવાદ કોઅહી, એને તો નાંવા ગીત આખહી.”
જો કાદો એહેકોય માની લેહે, કા ઈસુ પોરમેહેરા પોહો હેય, પોરમેહેર ચ્યામાય એને તો પોરમેહેરામાય વોહતી કોઅહે.
આંય ઈ તુમહાન યાહાટી આખી રિયહો કાહાકા બો બોદા લોક જ્યા જુઠા હિકાડીન બીજહાન ધોકા દેતાહા, ચ્ચા યા દુનિયામાય બોદયે જાગે નિંગી યેનહા એને ચ્ચા આખતાહા કા ઈસુ ખ્રિસ્ત યોક માઅહું બોનીન યા દુનિયામાય નાંય યેનહો. જોવે કાદાં માઅહું એહેકોય આખહે, તી માઅહું ખ્રિસ્ત વિરુદી હેય.
એને ચાર પ્રાણ્યાહાય “આમેન” આખ્યાં, એને વડીલ નમી ગીયા એને ચ્યાહાય ભક્તિ કોઅયી.