21 જુઠાકોય નાંય આરતો, બાકી હારાકોય જુઠાલ જીતી લે.
બાકી જેહેકેન પવિત્રશાસ્ત્રમાય બી લોખલાં હેય, “જો તો વિરુદી બુખ્યો હેય, તે ચ્યાલ ખાઅના દે, જો તો પીહ્યો હેય, તે ચ્યાલ પાઆય પાજ, કાહાકા એહેકેન કોઅનાકોય તું ચ્યાલ શરમિંદા કોઅય દેહે.”
દરેક માઅહું સરકારી ઓદિકારી લોકહા આધીન રોય, કાહાકા પોરમેહેરા પોરવાનગી કોય ચ્ચાહાન ઓદિકાર દેવાયેહે, એને જ્યા ઓદિકારી હેય ચ્યા પોરમેહેરાપાઅને ઠોરાવલા ગીઅલા હેય.
ખારાબા બોદલે ખારાબ મા કોઅહા નાંય નિંદા બોદલે નિંદા કોઅના, બાકી યા ઉલટાં બોરકાતુજ દા કાહાકા પોરમેહેરે તુમહાન યાહાટીજ હાદ્યાહા, જો તુમા એહેકેન કોઅતાહા તે પોરમેહેર તુમહાનબી બોરકાત દેઅરી.