4 બાકી પોરમેહેરાય એલીયાલ આખ્યાં, “માયે પોતાનાહાટી હાંત ઓજાર લોકહાન બોચાવી થોવ્યહા, જ્યાહાય જુઠા બાલ દેવતા ભક્તિ નાંય કોઅયી.”