13 કાહાકા, પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જીં કાદાં પોરમેહેરાલ મોદાત માગાહાટી હાત કોઅહે, ચ્યાલ તારણ મિળી.”
એને ચ્યા સમયા પેલ્લા જો કાદો પ્રભુવા નાંવ લેઅરી, તોજ તારણ મેળવી.