પ્રકટીકરણ 22:19 - ગામીત નોવો કરાર19 એને જીં કાદાં યે ચોપડયેમાય ભવિષ્યવાણી કોઅલ્યો વાતેમાયને કાય કાડી ટાકી, તે પોરમેહેર ચ્યા જીવના જાડા ફળ ખાઅના ઓદિકાર ઓટાડી દી જીં જીવન દેહે, એને ચ્યા પવિત્ર શેહેરામાય રોઅના ઓદિકાર બી ઓટાડી દી, જ્યા બારામાય યે ચોપડયેમાય લોખલાં હેય. အခန်းကိုကြည့်ပါ။ |
પાછી આંય હોરગામાઅને ઓ આવાજ વોનાયો, એને ચ્યે માન આખ્યાં, યો વાતો લોખ, “આમીને, ચ્યા લોક ધન્ય હેય જ્યા પોરમેહેરાવોય બોરહો કોઅતા મોઅઇ જાતહેં, તોવે પવિત્ર આત્માય યે વાતવોય સહમત ઓઇન આખ્યાં, ઈ હાચ્ચાં હેય, ચ્યે ધન્ય હેય, કાહાકા ચ્યે ચ્યાહા કોઠીણ મેહનાતે પાઅને આરામ પામી, એને જ્યેં કામ ચ્યાહાય કોઅલે હેય, ચ્યાહાટી ચ્યાહાન પ્રતિફળ દેનલા જાય.”
જીં માઅહું સૈતાના શક્તિવોય જીત મિળવે, જેહેકેન યોક થાંબલો ગોઆલ મજબુત બોનાડેહે, તેહેકેન ચ્યે બી સાદાહાટી પોરમેહેરા દેવાળામાય રોય. આંય ચ્યાવોય પોરમેહેરા નાંવ લોખહી, એને પોરમેહેરા શેહેરા નાંવ લોખહી, ઈ તીંજ હેય જ્યાલ નોવા યેરૂસાલેમ આખલા જાહે, ઈ તીંજ શેહેર હેય જીં હોરગામાય હેય, એટલે પોરમેહેરા પાયને નિચે યેઅરી, આંય ચ્યાહા શરીરાવોય મા નોવા નાંવ લોખહી.