29 જો વોનાયાંહાટી તિયાર હેય તો વોનાય લેય, કા પવિત્ર આત્મા મંડળ્યેહેલ કાય આખહે.”
જો વોનાયાંહાટી તિયાર હેય તો વોનાય લેય, એને ચ્યા બારામાય હુમજે.”
યે પરમાણે બોદા યહૂદીયા વિસ્તાર, ગાલીલ ભાગ, એને સમરૂનમાય મંડળીહ્યેલ આરામ મિળ્યો, એને ચ્યેહે ઉન્નતી ઓઅતી ગીયી એને તી મંડળી પ્રભુ ઈસુ બિકમાય એને પવિત્ર આત્મા મોદાતેમાય ચાલતી એને બોજ લોક વિસ્વાસી બોની ગીયા.
જો વોનાયાંહાટી તિયાર હેય તો વોનાય લેય, કા પવિત્ર આત્મા મંડળ્યેહેન કાય આખહે, “જ્યા લોક જીત મેળાવતાહા, ચ્યાહાન આંય જીવન દેનારા જાડા ફળ ખાંહાટી પરવાનગી દિહી, જીં પોરમેહેરા હોરગા વાડયેમાય હેય.”