9 ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા પોરમેહેરા આગના પાળના છોડી દેતહા કા તુમા તુમહે રીવાજેકોય કામ કોઅઇ હોકે.
એહેકેન કોઇન, તુમા પોરમેહેરા આગના પાળેત નાંય જો તુમહાન દેનલો હેય, કા તુમા વડીલાહા પાયને લેદલા રીવાજ પાળી હોકે, એહેકેન તુમા બોજ ખારાબ કામે કોઅતાહા.
કાહાકા પોરૂષી લોક એને બોદા યહૂદી ખાઅના ખાં પેલ્લા કાયામ વાડવડીલાહા રીતી ઇસાબે આથ દોવતા આતા.
યાહાટી પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુવાહાય ઈસુલ પુછ્યાં કા, “તો શિષ્ય આમે વડીલાહા રીવાજ કાહાનાય માનેત? ચ્યા હારેકોય આથ દોવ્યા વોગાર મેલા આથહા કોઅઇ બાખે ખાતહા.”
તે કાય આપા મૂસા નિયમાલ બોરહાકોય નોકામ્યા ઠોરાવજેહે? નાંય કોવેજ નાંય! બાકી આપા મૂસા નિયમાલ ચ્યા બરાબર મહત્વ દેય રીઅલે હેય.
કાહાકા જોવે કાદાં માઅહું તુમહેપાય યેયન, કાદા બિજા ઈસુ પ્રચાર કોઅહે, જ્યા પ્રચાર આમહાય નાંય કોઅયો કા કાદો બિજો આત્મા મિળહે, જો પેલ્લો નાંય મિળલો આતો, કા આજુ કાદો આલાગ હારી ખોબાર ગ્રહણ કોઅહે જ્યાલ પેલ્લા તુમા નાંય વોનાલા આતા, તે તુમા યાલ બોજ ખુશીથી માની લેતહા.
એને આંય યહૂદી ધર્મા શિક્ષણા અભ્યાસ કોઅનામાય એને ચ્યાહા આગના પાળાહાટી મા ઉંબારે યહૂદી લોકહા કોઅતો આંય બોજ ઉસ્તુક આતો.
આંય ઈ વાત માનતાહાવ કા પોરમેહેરાય આમહે પ્રતિ ચ્યા સદા મોયા લીદે આપહાન બોચાવ્યા, કાહાકા જો લોક મૂસા નિયમ પાળીન ન્યાયી બોનતે, તે ખ્રિસ્તાલ હુળીખાંબાવોય ચોડીન મોઅરા નાંય પોડતા.
તો પોરમેહેરા વિરોદ કોઅરી એને જ્યાહાલ દેવો માનીન ભક્તિ કોઅતાહા ચ્યાહા વિરોદ કોઅરી તો એહેકેનબી જાહેર કોઅરી કા તોજ મોઠામાય મોઠો પોરમેહેર હેય એને પોરમેહેરા દેવાળામાય બોહરી.