28 એહેકેન, પવિત્રશાસ્ત્ર હાચ્ચો ઓઅઇ ગીયો જો ખ્રિસ્તા બારામાય આખતો હેય, “તો યોક ગુનેગારા હારકો ગોણલો જાય.”
ચ્યાહાય ચ્યાઆરે બેન બાંડાહાલ હોગા હુળીખાંબાવોય ચોડવી દેના, યોકાલ જમણે આથે એને યોકાલ ડાબે આથે.
એને વાટે જાતે માઅહે ટોલપા આલવી-આલવીન એહેકેન આખીન ચ્યા નિંદા કોએત કા, “એરે, દેવાળાલ પાડી ટાકનારા, એને તીન દિહીહયામાય ચ્યાલ પાછા બોનાવનારા.
કાહાકા આંય તુમહાન આખતાહાવ કા એહેકોય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, તો ગુનેગારીયાહામાંય સામીલ ઓઅરી, ઈ વાત મા બારામાય પુરી ઓરા જોજે, એને હાચ્ચાંજ ઈ વાત મા બારામાય પુરી ઓઈ રિઅલી હેય.”
એને બોરહા કર્તા એને સિદ્ધ કોઅનારા ઈસુવોય દિયાન દા, જ્યાંય ચ્યા આનંદાહાટી જો આગલા ભવિષ્યામાય ચ્યાહાટી નોક્કી કોઅલા આતાં, શરમાના કાય વિચાર નાંય કોઅતા, હુળ્યેખાંબા દુઃખ વેઠયાં એને એહેકેન મોઅઇ ગીયો, એને આમી પોરમેહેરા સિંહાસના જમણી એછે બોઠહો.