21 ચ્યે સમયે તુમહાન યોકતા એહેકેન આખે કા, એઆ, ખ્રિસ્ત ઈહીં હેય, કા એઆ તાં હેય, તોવે તુમા બોરહો મા થોવતા,
બોજ લોક મા નાંવા કોઇન યી, ચ્યે આખી, આંય ખ્રિસ્ત હેતાઉ, એને બોજ લોકહાન ચ્યાહા માનાડાંહાટી છેતરી.
પોરમેહેરાય ચ્યા દુ:ખા દિહી ઓછા કોઅઇ દેઅના નિર્ણય લેદલો હેય, નેતે, કાદાબી જીવા બોચાવ નાંય ઓઅતો, બાકી ચ્યા દિહાહા આકડો વોછો કોઅઇ દેઅરી, ચ્યા નિવાડલાહા મોદાતેહાટી.
કાહાકા જુઠા ખ્રિસ્ત્યા એને જુઠા ભવિષ્યવક્તા યી, એને ઓહડે મોઠે ચમત્કારા, એને ખોટેં કામે કોઅનારા બોની, કા ચ્યા લોકહાન દોગો દાંહાટી જ્યાહાલ પોરમેહેરાય નિવડી લેદલા હેય.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “હાચવીન રોજા કા તુમહાન કાદો નાંય છેતરે. બોજ લોક મા નાંવા કોઇન યી, ચ્યે આખી, આંય ખ્રિસ્ત હેતાઉ, યાહાટી, ‘સમય પાહે યેય ગીયહો’ ચ્યાહા પાહલા તુમા મા ચાલી જાતે.
આંય મા આબહા ઓદિકારાહાતે યેનહો, એને તુમા માન નાંય સ્વીકાર કોએ, બાકી જોવે બિજો કાદો પોતા ઓદિકારાકોય યેય તોવે ચ્યાલ તુમા સ્વીકાર કોઇ લાહા.