28 “તુલ યે કામે કોઆહાટી તોપાય કાય ઓદિકાર હેય? કુંયે તુલ ઓહડા ઓદિકારાહાતે દોવાડયોહો?”
ઈસુ એને ચ્યા શિષ્ય પાછા યેરૂસાલેમ શેહેરામાય યેય ફૂગ્યા, એને જોવે તો દેવાળામાય ફિરે તોવે મુખ્ય યાજક, મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને આગેવાન ચ્યા ચ્યાપાય યેયન પુછા લાગ્યા.
તોવે ઈસુય ચ્યાહાન આખ્યાં, “આંયબી તુમહાન યોક સાવાલ પૂછતાહાવ, જોવે ચ્યા તુમા માન જાવાબ દાહા, પાછે આંય કા ઓદિકારાકોય કામ કોઅતાહાંવ તીં તુમહાન આખતાહાવ.
ઓ કોઠણ લોકહાય, તુમા ચ્યા વાત માના એને વોનાયા નાકાર કોઅતાહા, તુમા કાયામ પવિત્ર આત્મા વિરુદ કોઅતાહા, જેહેકેન તુમહે આગલ્યાડાયા કોઅતા આતા, તેહેકેન તુમાબી કોઅતાહા.