3 એહેકેનુજ યશાયા ભવિષ્યવક્તાયબી લોખ્યાહાં ‘ઉજાડ જાગામાય યોહાન બોંબલીન આખહે કા પ્રભુ યેયના વાટ તિયાર કોઆ, ચ્યો વાટયો હિદ્યો કોઆ જયેહવોયને તો યેનારો હેય.’”
એને ચ્યા દિહીહયામાય યોહાન બાપતિસ્મા દેનારો યેયન યહૂદીયા વિસ્તારા ઉજાડ જાગામાય જાયને ઈ પ્રચાર કોઅરા લાગ્યો,
તો ઓજ હેય જો યશાયા ભવિષ્યવક્તાયેબી જ્યા બારામાય આખલા આતા “ઉજાડ જાગામાય યોહાન બોંબલીન આખહે કા પ્રભુ યેયના વાટ તિયાર કોઆ, ચ્યો વાટયો હિદ્યો કોઆ જયેહવોયને તો યેનારો હેય.”
એને જોવે હન્ના એને કાયફાસ મહાયાજક આતા, ચ્યે સમાયે પોરમેહેરા વચન ઉજાડ જાગામાય જખરિયા પોહો યોહાનાલ મિળ્યાં.
યોહાને ચ્યા બારામાય સાક્ષી દેની, એને બોંબલીન આખ્યાં, “ઓ તોજ હેય, જ્યા બારામાય માયે આખલા આતા કા, મા પાછે જો યેનારો હેય, તો મા કોઅતો મહાન હેય, કાહાકા તો મા કોઅતો પેલ્લા આતો.”