29 જો તો જમણો ડોળો પાપા કારણ બોને, તોવે તું ચ્યાલ કાડીન ટાકી દે, કાહાકા તોહાટી ઈ હારાં હેય કા તો શરીરમાઅને યોક અવયવ નાશ ઓઅઇ જાય એને તો આખા શરીરાલ બોસામકોળીમાય નાંય ટાકલાં જાય.
જ્યેં શરીરાલ માઆઇ ટાકી હોકતેહેં, બાકી ચ્યે આત્માલ નાશ નાંય કોઅઇ હોકે, ચ્યાહાન મા ગાબરાયાહા, બાકી જો શરીર એને આત્મા બેન્યાહાન બોસામકોળીમાય ટાકી હોકહે ચ્યા પોરમેહેરાલ ગાબરાજા.
એને ધન્ય હેય જીં, માયેવોય શંકા નાંય કોએત.
યોક માઅહાલ કાય લાભ જોવે ચ્યાલ બોજ મિલકાત મીળે બાકી પોરમેહેરાઆરે હાચ્ચાં જીવન ગુમાવી દેય? યોક માઅહું પોરમેહેરાલ કાય દી હોકહે, જીં ચ્યા અનંતજીવન વેચાતાં લેય?”
બાકી આમા નાંય ઇચ્છા રાખજે કા યા લોક આમે લીદે હેરાન ઓએ, યાહાટી તું દોરિયા એછે જો એને ગોળાય ટાક એને પેલ્લા જીં માછલા ગોળાય માય લાગે ચ્યા મુંય ઉગાડ, એને ચ્યામાય યોક સિક્કો (ચાર દિહાહા મજરી) મિળી તો લેઈને આપહે કર બોઅઇ દેજે.”
કાહાકા કોલાહાક નપુસક ઓહડા હેતા, જ્યા જન્માથીજ એહેકેન હેતા, એને કોલાહાક નપુસક ઓહડા હેતા, જ્યાહાલ માઅહાય નપુસક બોનાડયાહા, એને કોલાહાક ઓહડા નપુસક હેતા, જ્યા પોતેજ હોરગા રાજ્યાહાટી નપુસક બોનહ્યા, જ્યા યાલ હોમજી હોકતાહા ચ્યા હોમજી જાય.”
ઓ ડોંગ્યા મૂસા નિયમ હિકાડનારા ગુરુવાહાય એને પોરૂષી લોકહાય તુમા મુશીબાતમાય હેય, તુમા યોકા જાંઆલ તુમહે શિષ્ય બોનાડાહાટી બોદેજ જાગે જાતાહા, એને જોવે તો તુમહે શિષ્ય ઓઅઇ જાહાય તોવે ડાબાલ નરકા કોળી લાયકે બોનાડતાહા.
ઓ હાપડા હારખા જેરીવાળા લોક એને ચ્યાહા પોહાહાય તુમા નરકા કોળી ડોંડા કોય નાંય બોચહા.
બાકી આંય તુમહાન આખતાહાવ કા જો ચ્યા બાહાવોય ગુસ્સો કોઅરી, ચ્યાલ પોરમેહેર સજા કોઅરી એને કાદો ચ્યા બાહાલ નોકામ્યા આખરી ચ્યાલ યહૂદીયાહા મોઠી સોબાયેમાય સજા કોઅરી; એને જો કાદો આખે ‘ઓ મૂર્ખ’ ચ્યાલ નરકા આગડા સજા દેવામાય યી.
એને જો તો જમણો આથ પાપા કારણ બોને, તે ચ્યાલ કાપી ટાકીન ટાકી દે, કાહાકા તોહાટી ઈ હારાં હેય કા તો શરીરમાઅને યોક અવયવ નાશ ઓઅઇ જાય એને તો આખા શરીરાલ બોસામકોળીમાય નાંય ટાકલાં જાય.
યોક માઅહાન કાય લાભ જોવે ચ્યાલ બોજ મિલકાત મીળે બાકી પોરમેહેરાઆરે હાચ્ચાં જીવન ગુમાવી દેય?
આંય તુમહાન ચેતાવણી દેયન આખતાહાવ કા કાદાલ બીયના નાંય, બાકી જો માઆઇ ટાકી હોકે એને ચ્યા પાછે નરકા કોળીમાય ટાકી હોકહે, ચ્યા પોરમેહેરાલ બીયજા, આંય હાચ્ચાં આખતાહાવ ચ્યા પોરમેહેરાલ બીયજા.
કાહાકા આપા જાંઅજેહે કા આપહે જુનો પાપી સ્વભાવ ઈસુ ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય ચોડવી દેનલો ગીયો, જેથી આપહે શરીરામાય પાપા સ્વભાવ નાશ ઓઅય જાય, એને આપા પાછે પાપા ગુલામ નાંય રોજે.
કાહાકા જો તુમા પાપી સ્વભાવાનુસાર જીવન જીવહા તે પોરમેહેરાપાઅને દુઉ ઓઅય જાહા, એને જો તુમા પવિત્ર આત્મા સામર્થ્યાકોય પાપી સ્વભાવા ઇચ્છાકોય જીવન જીવના બંદ કોઅય દાહા, તે તુમા જીવતે રાહા.
આંય મા શરીરાલ તાબામાંય કોઅતાહાંવ, જેથી આંય ચ્યા ખારાબ અભિલાષા નુસાર નાંય જીવુ, એહેકેન નાંય ઓએ કા આંય બીજહાન હારી ખોબાર પ્રચાર કોઅતાહાંવ, એને આંય પોતે તી ઇનામ નાંય પામુ.
જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, ચ્યાહાય શરીરા પાપી સ્વભાવા ઇચ્છા એને અભિલાષાલ ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય ચોડવી દેનહા.
યાહાટી ચ્યા ખારાબ કામહાલ કોઅના છોડી દા જ્યેં તુમહે પાપી સ્વભાવાનુસાર હેય, એટલે વ્યબિચાર, અશુદ્ધતા, ખારાબ વાસના, ખારાબ ઇચ્છા એને લોબ જીં મુર્તિપુજા હારકા હેય.