5 તોવે સૈતાન ચ્યાલ પવિત્ર શેહેર યેરૂસાલેમમાય લેય ગીયો એને દેવાળા ઉચે મેરાવોય ઉબો કોઅયો.
ઈસુ મોઅલા માઅને પાછા જીવી ઉઠના પાછે ચ્યા માહાણા માઅને નિંગીન પવિત્ર નગરામાય ગીયા, એને બોજ લોકહાન દેખાયાં.
પાછે સૈતાન ચ્યાલ યેરૂસાલેમ શેહેરામાય લેય જાયને દેવાળા ઉચે મેરાવોય ઉબો કોઅયો, એને ચ્યાલ આખ્યાં, “જો તું પોરમેહેરા પોહો ઓરી, તે તું પોતે નિચે કુદી પોડ.
ઈસુવે જવાબ દેનો, “જો તુલ પોરમેહેરાપાઅને નાંય દેનલો જાતો, તે તો માયે ઉપે તુલ કાયબી ઓદિકાર નાંય રોતો, યાહાટી જ્યેં માન તો આથામાય દોઅવાડી દેનહો, ચ્યા પાપ વોદારી હેય.”
બાકી દેવાળા બાઆપુર નાંય માપના, કાહાકા તો જાગો ચ્યાહાન દેનલો ગીયહો, તો જ્યેં માયેવોય બોરહો નાંય કોએ એને ચ્યે બેતાલીસ મોયના લોગુ પવિત્ર શેહેર યેરૂસાલેમવોય રાજ્ય કોઅરી.