20 મુખ્ય યાજક એને આગેવાન લોકહાન એહેકેન હોમજાડ્યા કા બારાબ્બાસાલ માગી લેઅના, એને ઈસુવાલ માઆઇ ટાકાડના.
પિલાત રાજાય ચ્યાહાન પુછ્યાં કા, “યા બેન્યાહા માઅને તુમા કાલ માગતાહા કા ચ્યાલ આંય તુમહેહાટી છોડી દાંઉ?” તોવે ચ્યાહાય આખ્યાં, “બારાબ્બાસાલ.”
બાકી મુખ્ય યાજકાહાય લોકહાન ઉસરાવ્યા કા પિલાતાલ ઈસુલ છોડી દાં બોદલે બારાબ્બાસાલ છોડી દાંહાટી માંગ કોએ.
તોવે ચ્યાહાય પાછા બોંબલીન આખ્યાં, “યાલ નાંય, બાકી આમહેહાટી બારાબ્બાસાલ છોડી દે” બારાબ્બાસ યોક ડાકુ આતો.
એને પાઉલ બોદાંજ આરામા દિહાલ સોબાયે ઠિકાણાહામાય બોલા-બોલી કોઇન યહૂદીયાહાલ એને યુનાન્યાહ્યાલબી ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅરાહાટી હુમજાડતો આતો.