18 કાહાકા પિલાત રાજાલ ખોબાર આતી કા મુખ્ય યાજકાહાય ઈસુલ ઓદ્રાયેકોય દોઅવાડી દેનેલ.
જોવે લોક ટોળો જાયા, તોવે પિલાતેં ચ્યાહાન આખ્યાં, “તુમા કાય આખતાહા તીં આંય તુમહેહાટી કાલ છોડી દાવ? બારાબ્બાસાલ, કા પાછે ઈસુવાલ જો ખ્રિસ્ત આખાયેહે?”
જોવે તો ન્યાય કોઆહાટી ખુરચ્યેવોય બોઠો, તોવે ઓલહામાય ચ્યા થેઅયે ચ્યાલ આખા દોવાડયા કા, “તું એલા ન્યાયી વોચમાય કાય મા કોઅતો, કાહાકા માયે આજે હોપનામાય એલા બારામાય બોજ દુઃખ વેઠયાહા.”
કાહાકા પિલાતાલ ખોબાર આતી કા મુખ્ય યાજકાહાય ઈસુલ ઓદ્રાયેકોય દોઓવાડી દેનેલ.
બાકી યહૂદી આગેવાનહાય ગીરદી દેખીન ઈર્ષ્યા કોય બાઆય ગીયા, એને નિંદા કોઇન પાઉલા વાતહે વિરુદમાય બોલા લાગ્યા.
તોવે મહાયાજક એને ચ્યા બોદા હાંગાત્યા જ્યા સાદૂકી ટોળા આતા, પ્રેષિતાહા આરે ઈર્ષ્યા કોઅરા લાગ્યા.
એને યાકૂબા પોહાહાય યોસેફા આરે ઈર્ષ્યા કોઇન ચ્યાલ મિસર દેશામાય જાનારાહાલ ગુલામા રુપામાય વેચી દેનો, બાકી પોરમેહેર ચ્યાઆરે આતો.
કાય તુમા ઈ વિચાર તે નાંય કોઅય રીયાહા કા પવિત્રશાસ્ત્રા ઈ વચન મતલબ વગર હેય: “તી આત્મા, જ્યાલ ચ્ચાય આમહે માજે બોહાડલાં હેય, મોઠી ઇચ્છાકોય આમહેહાટી ફિકાર કોઅહે”?