14 બાકી ચ્યે ચ્યાલ યોકબી વાતે જાવાબ નાંય દેનો, યે વાતે વોય પિલાત રાજાલ મોઠી નોવાય લાગી.
બાકી ઈસુ ઠાવકોજ રિયો, તોવે મહાયાજકાય ચ્યાલ આખ્યાં “આંય તુલ જીવતા પોરમેહેરા નાંવે કોસામ આખતાહાવ, આમહાન જાવાબ દે તું પોરમેહેરા પોહો ખ્રિસ્ત હેતો કા?”
જોવે મુખ્ય યાજક એને આગેવાન ચ્યાવોય દોષ લાવી રીઅલા આતા, તોવે ચ્યે કાંઇજ જાવાબ નાંય દેનો.
તોવે પિલાતેં ચ્યાલ આખ્યાં, “એલા તો વિરુદમાય ઈ બોદા આખી રીયહા, તી તું નાંય વોનાયે કા?”
ઈસુ પાછી ઠાવકોજ રિયો ચ્યાહાટી પિલાતાલ બોજ નોવાય લાગી.
ચ્યાહાટી હેરોદ રાજાય ઈસુવાલ બોજ વાતહેબારામાય પુછ્યાં, બાકી ઈસુવે કાય જાવાબ નાંય દેનો.
એને પાછો મેહેલામાય ગીયો એને ઈસુવાલ પુછ્યાં “તું કેછને હેતો?” બાકી ઈસુય કાયજ જવાબ નાંય દેનો.
માન તે ઈ લાગહે કા પોરમેહેર આમા પ્રેષિતાહાલ બોદહા પાછે ચ્યા લોકહા હારકો ઠોરાવ્યાહા, જ્યાહાન મોરણા આગના ઓઈ ચુકહી, કાહાકા આમા દુનિયા લોકહા એને હોરગા દૂતહાહાટી યોકુજ તમાશો બોની ગીયહા.