Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 26:24 - ગામીત નોવો કરાર

24 આંય, માઅહા પોહો મોઅઇ જાહીં કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, બાકી ચ્યા માઅહાન બોજ કોઠાણ શિક્ષા ઓરી જો માન દોઅય દાંહાટી મોદાત કોઅહે ચ્યા માઅહાહાટી, જો કાદાં ચ્યાલ જન્મોજ નાંય દેતા તીં હારાં ઓઅતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 26:24
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

પાપ કોઅનારા લેદે દુનિયા હારાપી હેય, પાપ કોઅના ઓઅઇ હોકહે, બાકી જ્યા માઅહા લીદે પાપ કોઅહે ચ્યાલ ખારાબ સાજા મિળી.


તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, તુમા બોદા માન છોડીન નાહી જાહા, જેહેકોય લોખલાં હેય કા, આંય મેંડવાળ્યાહાલ ઠોકીહી એને, ગેટેં ટોળામાઅને વેરગાઈ જાઅરી.


બાકી જોવે પવિત્રશાસ્ત્રા વાતો કેહેકેન પુરાં ઓઅઇ, જ્યામાય લોખલાં હેય કા ઈ બોદા યેજપરમાણે તી પુરાં ઓરા જોજે?


બાકી ઈ યાહાટી ઓઅયા કા, ભવિષ્યવક્તાહા લોખલાં હેય તી પુરાં ઓઅઇ જાય.” એને તોવે બોદા શિષ્ય ચ્યાલ છોડીન નાહી ગીયા.


આંય, માઅહા પોહો મોઅઇ જાહીં કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, બાકી ચ્યા માઅહાન બોજ કોઠાણ શિક્ષા ઓરી જો માન દોઅઇ દાંહાટી મોદાત કોઅહે ચ્યા માઅહાહાટી, જો કાદાં ચ્યાલ જન્મોજ નાંય દેતા તીં હારાં ઓઅતા.”


ઈસુવે શિષ્યહાન આખ્યાં કા, ઈ હાચ્ચાંજ હેય કા પોરમેહેરાય “એલીયાલ દોવાડના વાયદો કોઅલો આતો કા તો બોદા કાય હુદરાવાહાટી પેલ્લો યેય જાય, બાકી માન માઅહા પોહા બારામાય એહેકેન કાહા લોખલાં હેય, કા તો બોજ દુઃખ ઉઠાવી, એને નોકામ્યો ગોણવામાય યી?


આંય, માઅહા પોહો મોઅઇ જાહીં કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, બાકી ચ્યા માઅહાલ બોજ કોઠાણ શિક્ષા ઓરી જો માન દોઈદાંહાટી મોદાત કોઅહે.”


એને ચ્યાહાન આખ્યાં, “પવિત્રશાસ્ત્રમાય એહેકોય લોખલાં હેય કા ખ્રિસ્ત દુ:ખ બોગવી, એને તીજે દિહી મોઅલા માઅને પાછો જીવી ઉઠી.


જોવે આંય ચ્ચાહા આરે આતો, તો માયે તો સામર્થ્યા નાવાકોય, જીં નાંવ તુયે માન દેનલા હેય, ચ્યાહાન હાચવી રાખ્યાં, એને માયે ચ્ચાહાન હાચવ્યા એને જ્યા ટાકાય જાયના નક્કી આતા, ચ્ચાલ છોડીન ચ્યામાઅને કાદોજ નાંય ખોવાયો, તોવે પવિત્રશાસ્ત્રામાય જીં લોખલાં આતા તી પુરાં ઓએ.


યાહાટી સીપાડાહાય યોકાબીજાલ આખ્યાં, “આપા યાલ ચીઈતા, બાકી કા ઓરી તી ચિઠ્ઠી ટાકીન નોક્કી કોઅતા” એહેકેન યાહાટી જાયા કા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તી પુરાં ઓએ, “ચ્યાહાય મા ડોગલેં વાટી લેદે એને મા ઝોબા હાટી ચિઠ્ઠી ટાકી.”


ચ્યા પાછે ઈસુય એહેકોય જાંઆઈન કા ચ્યાય ચ્યા બોદા કામ પુરાં કોઇ દેનલા હેય, યાહાટી કા પવિત્રશાસ્ત્રામાય લોખલાં તી હાચ્ચાં સાબિત ઓએ, ઈસુવે આખ્યાં; “માન પીહી લાગહી.”


પોરમેહેરાકોય ઠરાવલી યોજના એને પેલ્લા જ્ઞાનાનુસાર, તો તુમહે આથામાય હોપાય ગીયો, તુમહાય ચ્યાલ ખારાબ માઅહા મોદાત લેયને ખીલા ઠોકીન હુળીખાંબાવોય ચોડવીન માઆઇ ટાક્યો.


તોવે પાઉલાહાટી ચ્યાહાય યોક દિહી ઠોરવ્યો, એને બોજ બોદા લોક ચ્યા તાં યોકઠા ઓઅયા, એને તો પોરમેહેરા રાજ્યા સાક્ષી દેતા, એને મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તાહા ચોપડયેહે માઅને ઈસુ બારામાય હોમજાડી-હોમજાડીન હાકાળેહેથી વોખાતાહાલોગુ વર્ણન કોઅતો રિયો.


ચ્યાહાય તીંજ કોઅયા જીં તો સામર્થ્યાકોય એને તો ઇચ્છાકોય પેલ્લાજ નોક્કી કોઇ લેદલા આતા કા ઓઅરા જોજે.


યાહાટી માયે તુમહાન બોદહા પેલ્લા બોદહા કોઅતા મહત્વા સંદેશ આખ્યો, જો માન પ્રભુ ઈસુ પાઅને મિળલો આતો, તો સંદેશ ઓ હેય, કા જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તેહેકેન ઈસુ ખ્રિસ્ત આપહે પાપહાહાટી મોઅઇ ગીયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ