36 “જોલ્યો આગના નિયમશાસ્ત્રામાય દેનહ્યો, ચ્યાહામાઅને બોદયેહેમાય મોહત્વા આગના કોઅહી?”
તે તો ચ્યા આબહા આદર નાંય કોએ, એહેકેન તુમહે વડીલાહા રુડી પાળાહાટી તુમા પોરમેહેરા નિયમશાસ્ત્ર પાળના છોડી દેતહા.
એને ચ્યાહામાઅને યોક મૂસા નિયમ હિકાડનારો ગુરુ, ઈસુવા પારાખ કોઅરાહાટી ચ્યાલ પુછ્યાં કા.
ઈસુય ચ્યાલ આખ્યાં, “પ્રભુ પોરમેહેરાવોય તો પુરાં મોનથી, એને બોદા જીવા કોઇન, એને આખી બુદયે કોઅઈન, એને આખ્યે ગોત્યે કોઇન પ્રેમ રાખજે.
ઓ પોરૂષીહાય તુમહાવોય હાય, તુમા ફુદીના, એને સોફ, એને જીરા દોસમો ભાગ દેતહા, બાકી ન્યાયાલ એને પોરમેહેરા પ્રેમ ટાળી દેતહા, ઓરા જોજે કા તુમા યાલ બી કોઅતા રોતા એને યાલ બી નાંય છોડતા.