માથ્થી 21:32 - ગામીત નોવો કરાર32 આંય તુમહાન એહેકેન યાહાટી આખહુ કાહાકા યોહાન બાપતિસ્મા દેનારાય જોવે તુમહાન આખ્યાં, કેહેકેન હારાં જીવન જીવા જોજે, તોવે તુમાહાય ચ્યાવોય બોરહો નાંય કોઅયો: બાકી જાકાતદારે એને વેશા કામ કોઅનારે પાપ કોઅના બોંદ કોઅઇ દેના એને ચ્યા બોરહો કોઅયો, ઈ બોદા એઇન બી તુમાહાય પાપ કોઅના બોંદ નાંય કોઅયા એને ચ્યા બોરહો નાંય કોઅયો.” အခန်းကိုကြည့်ပါ။ |
મા મતલબ ઓ હેય, કાહાકા પોરમેહેર ચ્યા લોકહાન વોદારે ગંભીરતાથી ડોંડ દેઅરી, જ્યા ખ્રિસ્તાલ છોડી દેતહા, કેવળ ચ્યાહા, જ્યાહાય ચ્યાલ કોદહી માન્યહોજ નાંય. ચ્યાહાહાટી હારાં ઓઅતા જો ચ્યા કોદહી ઈ જાંએતુજ નાંય કા પોતાના જીવનાલ ન્યાયી રીતેથી ચાલાડના કાય મોતલાબ ઓઅહે. આમી ચ્યા જાંઅતાહા, કા હારાં કાય હેય, બાકી ચ્યાહાય પોરમેહેરા ચ્યે આગનાયેહેલ અસ્વીકાર કોઅય દેન્યોહો જ્યા આમા, પ્રેષિતાહાય ચ્યાહાન હિકાડલ્યો આત્યો.