9 બાકી આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા જો કાદો પોતા થેઅયેલ વ્યબિચાર સિવાય કોઅઇ બિજા કારણથી ફારગાતી દેય, એને જો યાકોય છોડી દેનલ્યે આરે વોરાડ કોએ, તે તો વ્યબિચાર કોઅહે.”
તોવે ચ્યા શિષ્યહાય ચ્યાલ આખ્યાં, “જોવે માટડા થેએયે આરે ઓહડો સબંધ હેય, તોવે વોરાડ કોઅના હારાં નાંય.”
ઈસુય ચ્યાહાન આખ્યાં, “તુમા જિદ્દી આતા, ચ્યાહાટી મૂસાય તુમહાન થેએયેલ છોડી દેયના પોરવાનગી દેની, બાકી પેલ્લા એહેકેન નાંય આતા.
બાકી આંય તુમહાન ઈ આખતાહાવ કા જો કાદો પોતા થેઅયેલ વ્યબિચાર સિવાય કાદા બિજા કારણથી ફારગાતી દેય, તે તો ચ્યેલ વ્યબિચાર કોઆડેહે, એને જો કાદો ફારગાતી દેનલ્યે આરે વોરાડ કોએ તે તો પોતે વ્યબિચાર કોઅહે.”
“જો કાદો માટડો ચ્યા થેઅયેલ ફારગાતી દેયન બિજ્યે થેએયે આરે વોરાડ કોએ, તે તો વ્યબિચાર કોઅહે, એને જો કાદો માટડો ફારગાતી દેનલ્યે થેઅયેઆરે વોરાડ કોઅહે, તે તેરુંબી વ્યબિચાર કોઅહે.”
આંય લોકહાન એહેકેન આખતા વોનાયોહો, કા તુમહે મંડળીમાય તુમહેમાઅને કોલહાક લોક વ્યબિચાર કોઅતાહા, બાકી ઓહડા વ્યબિચાર અવિસ્વાસી લોકબી નાંય કોએ, કા યોક માઅહું પોતેજ આબહા બીજી થેઅયેલ દોનારી બોનાડેહે.
જાવ લોગુ થેએયે માટડો જીવતો રોહે, તાંઉલોગુ તી ચ્યા આરેજ રા જોજે, બાકી જો ચ્યે માટડો મોઅઇ જાહે તોવે તી કાદા આરેબી વોરાડ કોઇ હોકહે, બાકી કેવળ પ્રભુ ઈસુવોય બોરહો કોઅનારા માટડાઆરે વોરાડ કોઅય હોકહે.
થેઅયેલ પોતાના શરીરાવોય ઓદિકાર નાંય હેય, બાકી ચ્યે માટડાલ ઓદિકાર હેય, તેહેકોયજ માટડાલબી પોતાના શરીરાવોય ઓદિકાર નાંય હેય, બાકી ચ્યા થેઅયેલ હેય.