8 ઈસુય ચ્યાહાન આખ્યાં, “તુમા જિદ્દી આતા, ચ્યાહાટી મૂસાય તુમહાન થેએયેલ છોડી દેયના પોરવાનગી દેની, બાકી પેલ્લા એહેકેન નાંય આતા.
ચ્યાહાય ઈસુલ આખ્યાં, “મૂસા નિયમશાસ્ત્રામાય કાહા એહેકેન ઠોરવ્યાહાં, કા લેખપાત્રી કોઇન ચ્યેલ છોડી દેયના?”
બાકી આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા જો કાદો પોતા થેઅયેલ વ્યબિચાર સિવાય કોઅઇ બિજા કારણથી ફારગાતી દેય, એને જો યાકોય છોડી દેનલ્યે આરે વોરાડ કોએ, તે તો વ્યબિચાર કોઅહે.”
ઈસુવે ચ્યાલ ઓ જાવાબ દેનો કા, “એહેકેન ઓઅરા દે, કાહાકા યે રીતે આમા તીં બોદા કોઅઇ રીયહા જીં પોરમેહેરાલ આમહે થી જોજહે” તોવે, યોહાન ઈસુવાલ બાપતિસ્મા દાંહાટી તિયાર ઓઈ ગીયો.
તોવે બુતાહાય ઈસુલ એહેકેન રાવ્યાં કોઇન આખ્યાં, “આમહાન ડુકરાહામાય દોવાડ ચ્યાહામાય નિંગી જાહું.”
ઈસુય ચ્યાહાન આખ્યાં, “મૂસાય ઈ આગના તુમહાન નિયમા રુપામાય દેની, કાહાકા તુમા જિદ્દી આતા.
પાછે, ઈસુ અગ્યાર શિષ્યહાન બી દેખાયો, જોવે ચ્યા ખાં બોઠલા આતા. ઈસુ ચ્યાહાન ખિજવાયો કાહાકા ચ્યા લોકહા સાક્ષ્યે વોય બોરહો નાંય થોવના લેદે બોજ જિદ્દી બોની ગીઅલા, જ્યાહાય ચ્યાલ પાછી જીવી ઉઠનામાઅને દેખલો આતો.
બાકી આંય જીં આખતાહાવ તી કેવળ સલાહ હેય આગના નાંય હેય.