18 ચ્યે પુછ્યાં કોઅયોહો આગનાયો? ઈસુવે આખ્યાં, “તું ખૂન કોઅહે મા, વ્યબિચાર કોઅહે મા, ચોરી કોઅહે મા, જુઠી સાક્ષી દેહે મા.
તું પોરમેહેરા આગનાયો તે જાંઅતોહો કા, ખૂન નાંય કોઅના, વ્યબિચાર નાંય કોઅના, ચોરી નાંય કોઅના, જુઠી સાક્ષી નાંય દેયના, કાદાલ દોગો નાંય દેયના, એને આપહે આયહે આબહા માન રાખના.”
તું પોરમેહેરા આગના જાંઅતોહો, ખૂન નાંય કોઅના, વ્યબિચાર નાંય કોઅના, ચોરી નાંય કોઅના, જુઠી સાક્ષી નાંય દેઅના, કાદાલ દોગો નાંય દેયના, એને આપહે આયહે આબહા માન રાખના.”
યાહાટી જોલા લોક એહેકેન વિચાર કોઅતાહા કા મૂસા નિયમશાસ્ત્રા પાલન કોઇન ન્યાયી ઠોરહું, ચ્યે બોદે પોરમેહેરા હારાપા આધીન હેય, કાહાકા પવિત્રશાસ્ત્રામાય લોખલાં હેય, “જો કાદો મૂસા નિયમાહા ચોપડયેમાય લોખલાં હેય ચ્યા બોદા નિયમ નાંય પાળે, તે તો પોરમેહેરા હારાપા આધીન હેય.”