11 યેયન ચ્યે ચ્યાહાન આખ્યાં, “ઈ વાત બોદે નાંય માની હોકે, માત્ર ચ્યાજ એહેકેન કોય હોકતાહા જ્યાહાન પોરમેહેરાય ચ્યા રીતે જીવાહાટી તાકાત દેનહી.
ઈસુવે જાવાબ દેનો, “તુમા તે પોરમેહેરા રાજ્યા દોબલી વાતો જાંઅતાહા, બાકી જ્યા માયેવોય બોરહો નાંય કોએત ચ્યા નાંય જાંએ.”
તોવે ચ્યા શિષ્યહાય ચ્યાલ આખ્યાં, “જોવે માટડા થેએયે આરે ઓહડો સબંધ હેય, તોવે વોરાડ કોઅના હારાં નાંય.”
કાહાકા કોલાહાક નપુસક ઓહડા હેતા, જ્યા જન્માથીજ એહેકેન હેતા, એને કોલાહાક નપુસક ઓહડા હેતા, જ્યાહાલ માઅહાય નપુસક બોનાડયાહા, એને કોલાહાક ઓહડા નપુસક હેતા, જ્યા પોતેજ હોરગા રાજ્યાહાટી નપુસક બોનહ્યા, જ્યા યાલ હોમજી હોકતાહા ચ્યા હોમજી જાય.”
પોરમેહેરાય જ્યાલ જ્યેં સ્થિતિમાય થોવહયા, એને જ્યેં સ્થિતિમાય નિવડયાહા ચ્યેજ સ્થિતિમાય જીવન જીવા જોજે. બોદી મંડળ્યેહેલ મા ઈંજ આખના હેય.
બાકી મા સલાહા ઈ હેય કા વ્યબિચાર નાંય ઓએ યાહાટી હર યોક માટડાય એને થેએયેય વોરાડ કોઅરા જોજે, એને પોતપોતાના થેએયે આરે બોરહો કોઅનાકોય રોય.
આંય ઈ વાત તુમેજ ફાયદાહાટી આખતાહાવ, નાંય કા તુમહાન ફસાવાહાટી, બાકી યાહાટી કા જેહેકેન બોજ હારાં હેય, જેથી તુમા યોક વિચાર કોઇન પ્રભુ સેવા કોઅનામાય લાગલા રોય.