2 “તો શિષ્ય આમે વડીલાહા પરમ્પરા કાહાનાય માનેત? ચ્યા હારેકોય આથ દોવ્યા વોગાર મેલા આથહા કોય બાખે ખાતહા”
ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, તુમા પોરમેહેરા આગના પાળના છોડી દેતહા કા “તુમા તુમહે રીવાજેકોય કામ કોઅઇ હોકે.
ચ્યાહાય દેખ્યાકા, ઈસુવા આરદા શિષ્ય ઓહડા આથે ખાઅના ખાત કા ચ્યાહા આથ અશુદ્ધ આતા, એટલે ચ્યાહાય ચ્યાહા આથ યહૂદી રીતી ઇસાબે દોવલાં નાંય આતા.
યાહાટી પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુવાહાય ઈસુલ પુછ્યાં કા, “તો શિષ્ય આમે વડીલાહા રીવાજ કાહાનાય માનેત? ચ્યા હારેકોય આથ દોવ્યા વોગાર મેલા આથહા કોઅઇ બાખે ખાતહા.”
પોરૂષી લોક ઈસુલ એઇન નોવાય લાગી કા ખાં પેલ્લા ચ્યાય આથ-પાગ નાંય દોવ્યા.
એને આંય યહૂદી ધર્મા શિક્ષણા અભ્યાસ કોઅનામાય એને ચ્યાહા આગના પાળાહાટી મા ઉંબારે યહૂદી લોકહા કોઅતો આંય બોજ ઉસ્તુક આતો.
હાચવીન રા, કાદાં તુમહાન નોકામી એને બેકાર વાતહેકોય છેતરી નાંય દેય, જ્યો માઅહા રીતીરીવાજાહા પરમાણે એને દુનિયા શિક્ષણા પરમાણે હેય બાકી ખ્રિસ્તા શિક્ષણા હારકા નાંય હેય.
તુમા જાંઅતાહા કા વિતી ગીઅલા સમાયમાય તુમા યોક નોકામ્યા જીવન જીવતા આતા, યોક ઓહડો તરીકો જો તુમહે વડીલાહાથી દેનલો આતો, બાકી તુમહાન ચ્યા નોકામ્યા જીવનથી છોડવી લેદલા ગીયા. તુમહાલ હોના કા ચાંદી જોહડી નાશ ઓઅય જાનારી વસ્તુહુથી નાંય વેચાતાં લેદહા,