40 યોનો તીન રાત-દિહી માછલ્યે બુકામાય રિયો, તેહેકોયજ આંય, માઅહા પોહો તીન રાત-દિહી દોરત્યેમાય રિયો.
કાહાકા આંય, માઅહા પોહાલ આરામા દિહાવોય બી ઓદિકાર હેય.”
ચ્યે સમયે ઈસુ ચ્યા શિષ્યહાન આખા લાગ્યો, “જરુર હેય કા આંય યેરૂસાલેમ શેહેરમાય જાંઉ, એને આગેવાન, એને મુખ્ય યાજક, એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ આથાથી બોજ દુઃખ ઊઠાવીહી, એને માઆઇ ટાકલો જાહીં, એને તીજે દિહી પાછો જીવી ઉઠહી.”
એને ચ્યા ચ્યાલ માઆઇ ટાકી બાકી તો તીજે દિહી મોઅલા માઅને પાછો જીવતો ઉઠી” શિષ્ય તે બોજ નારાજ ઓઅઇ ગીયા.
“એરે, દેવાળાલ પાડી ટાકનારા, એને તીન દિહાહામાય ચ્યાલ પાછા બોનાવનારા, તો પોતાનેજ બોચાવ કોઅઇ લે જોવે તું પોરમેહેરા પોહો ઓરીતે, હુળીખાંબા ઉપને ઉતી પોડ.”
તો ઈહીં નાંય હેય, બાકી પોતાના વચના ઇસાબે પાછો જીવી ઉઠયોહો, એને તો જાગો એઆ, જાં પ્રભુલ થોવ્યેલ.
ઈસુય ચ્યાલ આખ્યાં “કોલાહા દોર હેતા એને આકાશામાય ઉડતા ચિડહા ગોરા હેતા, બાકી આંય, માઅહા પોહાપાય યોક ગુઉ બી નાંય હેય કા જાં આંય હૂવી હોકુ.”
ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “ઈ મંદિર તોડી પાડા, એને આંય તીન દિહામાય પાછો બોનાવી દિહી.”