2 તોવે પોરૂષી લોક ઈ એઇન ઈસુલ આખ્યાં, “એએ, તો શિષ્ય જીં કામ આરામા દિહી કોઅઇ રીઅલા હેય, તીં આમે નિયમા વિરુદ હેય, તુયે ચ્યાહાન એહેકેન નાંય કોઅરાહાટી આખા જોજે.”
તાં યોક માઅહું આતા, ચ્યા આથ ઉખાલો આતો, પોરૂષી લોક ઈસુવાવોય દોષ લાવાહાટી પુછ્યાં, “કાય આરામા દિહી હારાં કોઅના ઠીક હેય?”
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “કાય તુમાહાય નાંય વાચ્યાહાં, કા દાઉદ રાજાય, જોવે ચ્યા હાંગાત્યાહાન બુખ લાગી તોવે કાય કોઅયેલ?
તોવે પોરૂષી લોક ઈસુવાલ આખે, “એએ, તો શિષ્ય જીં કામ આરામા દિહી કોઅઇ રીઅલા હેય, તી આમે નિયમા વિરુદ હેય તુયે ચ્યાહાન એહેકેન નાંય કોઅરાહાટી આખા જોજે.”
તોવે ઈસુય પોરૂષી લોકહાન એને મૂસા નિયમ હિકાડનારા ગુરુહુલ પુછ્યાં, “કાય આરામા દિહી લોકહાન હારાં કોઅના આમે નિયમામાય પરવાનગી હેય, કા નાંય?”
એને પાછયો ગોઓ જાયને, ઈસુ શરીરાલ લાવના અત્તાર તિયારી કોઅયા, એને આરામા દિહા લીદે મૂસા નિયમશાસ્ત્ર નુસાર આરામ કોઅયો.
તોવે પોરૂષી લોકહામાઅને કોલહાક આખા લાગ્યા, “તુમા તી કામ કાહા કોઅતાહા જીં આરામા દિહી કોઅના આમે નિયમા વિરુદ હેય.”