50 ઈસુય ઈ વોનાઈન ચ્યાલ આખ્યાં, “બીયહે મા; માયેવોય બોરહો રાખ, તોવે તો પોહી બોચી જાઅરી.”
જીં વાત ચ્યા આખતા આતા તી જાણે ઈસુ તી વોનાયોહજ નાંય એને એહેકેન સોબાયે ઠિકાણા આગેવાનાલ આખ્યાં, “બીયહે મા, માયેવોય બોરહો રાખ.”
ઈસુવે પાહા આબહાલ આખ્યાં, “તુમહાન સંદેહ નાંય ઓરા જોજે આંય એહેકેન કોઅઇ હોકતાહાવ જો કાદાં માઅહું માયેવોય બોરહો થોવહે તી બોદાંજ કાય કોઅઇ હોકહે”.
ઈસુવે ચ્યેલ આખ્યાં “બોઅહી ઈંમાત રાખ; માયે તો બોચાવ કોઅલા હેય, કાહાકા તુયે માયેવોય બોરોહો કોઅલો હેય, આમી તુલ એલી બિમારી નાંય લાગે, તું શાંતીકોય જો.”
એને ઈસુય ગોઅમે પિત્તર, યાકૂબ એને યાકૂબા બાહા યોહાન, એને યાઈર એને ચ્યા થેએ ચ્યાહા સિવાય ચ્યાઆરે બિજા કાદાલ નાંય યા દેના.
ઈસુવે ચ્યેલ આખ્યાં, “આંય તો હેતાંવ જો મોઅલા માઅને પાછો જીવતો ઉઠયહો, જો કાદો માયેવોય બોરહો કોઅહે તો મોઅઇબી જાય, તેરુંબી જીવી.
ઈસુય ચ્યેલ આખ્યાં, “કાય માયે તુલ નાંય આખ્યેલ કા, જોવે તું બોરહો કોઅહે, તોવે તું પોરમેહેરા મહિમા એએહે?”
જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “માયે તુલ બોજ જાત્યેહે આબહો ઠોરવ્યોહો” પોરમેહેરા નોજરેમાય આબ્રાહામ આપહે આબહો હેય, ચ્ચાય ચ્ચા પોરમેહેરાવોય બોરહો કોઅયો, જો પોરમેહેર મોઅલા માઅને પાછો જીવતો કોઅહે, એને જ્યો વાતો અસ્તિત્વામાય હેયેજ નાંય, ચ્ચેહે નાંવ એહેકોયન લેતહેં કા ચ્ચે અસ્તિત્વામાય હેય.
આબ્રાહામાય પોરમેહેરા વાયદાહાવોય શંકા નાંય કોઅયી બાકી ચ્યાવોય મજબુત બોરહો કોઇન પોરમેહેરા મહિમા કોઅયી.