11 “દાખલા મોતલાબ ઓ હેય, બિયારો પોરમેહેરા વચન હેય.
“આમી તુમા પોઅનારા દાખલો વોનાયા.
વાટેમાય પોડલો બિયારો ચ્યા હારખા હેતા, જીં માઅહું વચન વોનાયે બાકી તારાતુજ સૈતાન યેઇન ચ્યાહા મોનામાઅને વચન વિહરાવી દેહે.
પાછા ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવે તુમા ઓ દાખલો નાંય હુમજે, તોવે તુમા બિજા દાખલા બી નાંય હોમજાહા, જીં આંય તુમહાન આખનારો હેય.
વાટે મેરાવોયને ચ્યેહેય, જોવે ચ્યા વચન વોનાયા, તોવે ચ્યાહા મોનામાઅને સૈતાન વચન વિહરાવી દેહે, યાહાટી કા એહેકેન નાંય ઓએ પોરમેહેરાવોય બોરહો કોઇન તારણ મિળવે.
યાહાટી બોદી મલીનતા એને વેર-ભાવ વોદના દુર કોઇન, ચ્ચા પોરમેહેરા વચનાલ નમ્રતાકોય માની લે, જીં તુમહે રુદયામાય વોઅલા ગીયા એને જીં તુમહે જીવા તારણ કોઅય હોકહે.