Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લુક માર્કા લીખલી હારી ખોબાર 7:37 - ગામીત નોવો કરાર

37 ચ્યા ગાવામાઅને યોક પાપી બાઈ ઈ જાઇન કા ઈસુ યોક પોરૂષીયાહી ખાં બોઠો, ઓલહામાય તી બાય સંગેમરમર દોગડા બોનાવલી યોક બાટલીમાય મોઅગાં અત્તાર લેય યેની.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લુક માર્કા લીખલી હારી ખોબાર 7:37
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

યા બેની પોહામાઅને આબહા મોરજી પરમાણે કુંયે કોઅયા?” ચ્યાહાય આખ્યાં, “પેલ્લાય” ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય તુમહાન હાચ્ચી વાત આખતાહાવ, કા જકાતદાર એને વેશા કામ કોઅનારે પોરમેહેરા રાજ્યામાય તુમહે કોઅતા પેલ્લા જાય.


બાકી જકાતદાર દુઉ ઉબો રિયો, હોરગા એછે નોજાર ઉચી કોઅના બી ચ્યા ઈંમાત નાંય ચાલી, તો દુઃખને હાતે છાતી કુટીન આખા લાગ્યો, ઓ પોરમેહેર, આંય પાપી હેતાંવ, માયેવોય દયા કોઇન માન માફ કોઓ.


ઈ દેખીન બોદાજ લોક ટુટરાં લાગ્યા, એને ચ્યા આખે કા, “તો તે યોક પાપી માઅહા ગોઓ ગીયહો.”


તોવે પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ ઈસુ શિષ્યહાન ઈ આખીન ટુટારતા લાગ્યા કા, “તુમા કર લેનારાહા આરે એને પાપી લોકહાઆરે કાહા ખાતહા?”


આંય પોતે ન્યાયી માનતાહા ચ્યા લોકહાન નાંય, બાકી પાપ્યાહાન બોચાવાં યેનોહો.”


બાકી જોવે આંય, માઅહા પોહો ખાતો પિતો યેનો, તો તુમા આખતા લાગ્યા “એઆ, તો ખાદાડ એને પિદાડ માઅહું, કર લેનારાહા એને પાપી લોકહા હાંગાત્યો હેય.


પાછે કાદા પોરૂષીય ચ્યાલ વિનાંતી કોઅઇ કા મા આરે ખાજે; ઈસુ ચ્યા પોરૂષીયા ગોઓ જાયને ખાં બોઠો.


ઈ તીજ મરિયમ આતી, જ્યેય પાછે પ્રભુ પાગહાવોય મોઅગાં સુગંદી અત્તાર ચોપડીન ચ્યા પાગ પોતે કિહહા કોઇન નુંહયા, ચ્યે બાહા લાજરસ બિમાર આતો.


તોવે યહૂદી આગેવાનહાય જો આંદળો આતો ચ્યાલ બીજેદા હાદિન પુછ્યાં, “હાચ્ચાં આખીન પોરમેહેરા સ્તુતિ કોઓ, આમહાન ખોબાર હેય કા તો માઅહું પાપી હેય.”


આમા જાંઅજેહે કા, પોરમેહેર પાપી લોકહા નાંય વોનાયે, બાકી જીં માઅહું પોરમેહેરા ભક્ત હેય એને પોરમેહેરા મોરજયેકોય જીવહે, તો ચ્યા વોનાયેહે.


બાકી પોરમેહેર ચ્યા પ્રેમ એને ભલાઈ યે રીતેથી પ્રગટ કોઅહે કા જોવે આપા પાપી આતેં તોવે ખ્રિસ્ત આપેહાટી મોઅયો.


ઈ યોક હાચ્ચી વાત એને માને હારખી હેય, કા ઈસુ ખ્રિસ્ત પાપી લોકહાન બોચાવાં યા દુનિયામાય યેનો એને પાપી લોકહામાય મોઠો પાપી આંય હેય.


આમા જાંઅજેહે કા મૂસા નિયમ હારાં લોકહાહાટી નાંય, બાકી ચ્યા લોકહાહાટી જ્યા પોરમેહેરા નિયમાહાલ દિયાન નાંય દેય એને ચ્યાહા પાલન નાંય કોએત. એને ચ્યા લોક જ્યા પોરમેહેરા ભક્તિ નાંય કોએત એને સાદા પાપ કોઅતા રોતહા. એને ચ્યા લોક જ્યા ખારાબ હેય, એને પોરમેહેરાલ આદર નાંય કોએત. એને ચ્યા લોક જ્યા પોતે આયહે-આબહાલ એને બીજહાન માઆઇ ટાકતાહા.


જેહેકેન કા પવિત્રશાસ્ત્ર આખહે, “જો યોકા હારા માઅહા તારણ ઓઅના ઓલા કઠીણ હેય, તે ખારાબ માઅહા એને પાપી નોક્કીજ બોચનારા નાંય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ