18 બાપતિસ્મા દેનારા યોહાનાલ શિષ્યહાય યે બોદી વાતહે ખોબાર દેની.
પાછે યોહાના શિષ્યહાન ખોબાર પોડી, કા યોહાનાલ માઆઇ ટાક્યોહો તોવે ચ્યા યેના, એને ચ્યા કુડી લેઈને ચ્યાહાય તી માહણામાય દાટી દેની, પાછે ઈસુવાપાય જાયને ખોબાર દેની.
તોવે યોહાના શિષ્યહાય યોહાનાપાય જાયને આખ્યાં, “ઓ ગુરુ, જીં માઅહું યારદેન નોયે ચ્યેમેરે ચ્યાહા આરી આતો, જ્યા બારામાય તુયે આખ્યેલ, એએ, તો આમી બાપતિસ્મા દેહે, એને બોદે ચ્યાપાય જાતહેં.”