42 દાઉદ રાજા પોતે ગીતહા ચોપડયેમાય આખતો હેય:
પ્રભુ પોરમેહેરાય મા પ્રભુવાલ આખ્યાં, “તું મા જમણે આથે બોહો, જાવ લોગુ આંય તો દુશ્માનાહાલ આરવી નાંય દાંઉ તાંઉલોગુ.”
પાછે ચ્યાય ચ્યાહાન આખ્યાં, યો મા ચ્યો વાતો હેત્યો, જ્યો માયે તુમહેઆરે રા તોવે તુમહાન આખના જરુરી આતા કા જોલ્યો વાતો મૂસા નિયમશાસ્ત્રા એને ભવિષ્યવક્તાહા એને ગીતહા ચોપડયેહેમાય મા બારામાય લોખલાં હેય, બોદ્યો હાચ્યો સાબિત ઓએ.”
કાહાકા રાજા દાઉદા ગીતશાસ્ત્રમાય એહેકેન લોખલાં હેય, ‘ચ્યા ગુઉ ઉજાડ એઅઇ જાઅરી, એને ચ્યામાય કાદાં નાંય રોય’ એને ઈ બી લોખલાં હેય, ‘કાદો બિહરો ચ્યા પદ લી.’
કાહાકા જાહાંવ પોરમેહેર ચ્યા બોદા દુશ્માનાહાલ પુરીરીતે આરવી નાંય દેય, તાંવ લોગુ ખ્રિસ્તાલ રાજા રુપામાય શાસન કોઅના ગોરાજ હેય.
એને પોરમેહેરે પોતાના કોઅહાબી હોરગા દૂતહાલ એહેકેન નાંય આખ્યાં, જાંવલોગુ આંય તો દુશ્માનાહાલ પુરિરીતેકોય તો આધીન નાંય કોઉ “તું મા જમણા આથા સન્માના જાગાવોય બોહો.?”
યાહાટી જેહેકેન પવિત્ર આત્મા પવિત્રશાસ્ત્રમાય આખહે, “જો આજે તુમા પોરમેહેરા આવાજ વોનાતેહે,