37 ઈ વોનાયને ચ્યાહાય ઈસુલ પુછ્યાં, “ઓ પ્રભુ ઈ કેછ ઓઅરી?” ચ્યે ચ્યાહાન જાવાબ દેનો, “જાં મુરદાં હેય, તાંજ ગીદ બેગા ઓઅરી.”
જાં મુરદાં હેય તાંજ ગીદ બેગા ઓઅતાહા.
એને ચ્યા ગેર યહૂદીયાહાલ ચ્યાહા તારણા બારામાય વાત કોઅરાહાટી આમહાન રોકતાહા. ચ્યા ચ્યાહા પાપ વોય પાપ જોડતા જાતહા, જાવ લોગુ પોરમેહેર ચ્યાહાન ડૉડ નાંય દેય, એને સેલ્લે નોક્કી પોરમેહેર ચ્યાહાન સજા દેનારો હેય.