25 બાકી પેલ્લા ઈ જરુરી હેય કા, તો બોજ દુઃખ વેઠી, એને યે પેડયે લોક ચ્યાલ દોઆડી દી.
ચ્યે સમયે ઈસુ ચ્યા શિષ્યહાન આખા લાગ્યો, “જરુર હેય કા આંય યેરૂસાલેમ શેહેરમાય જાંઉ, એને આગેવાન, એને મુખ્ય યાજક, એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ આથાથી બોજ દુઃખ ઊઠાવીહી, એને માઆઇ ટાકલો જાહીં, એને તીજે દિહી પાછો જીવી ઉઠહી.”
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “પવિત્રશાસ્ત્રામાય લોખલાં હેય તીં તુમાહાય કાદે દિહે નાંય વાચ્યાહાં: ‘જ્યા દોગાડાલ કોડયાહાય નોકામ્યો હોમજ્યેલ, તોજ ખૂણા પાયા મુખ્ય દોગાડ બોની ગીયો, એલા પ્રભુ એસને ઓઅયા, એને આમે નોજાર માય તીં અદભુત હેય?’”
“એઆ, આપા યેરૂસાલેમ શેહેરામાય જાતહા તાં, એને માન માઅહા પોહાલ મુખ્ય યાજકાહા એને મૂસા નિયમ હિકાડનારા ગુરુહુ આથામાય દોઅવાય જાયના. ચ્યા માન ગેર યહૂદી લોકહા આથામાય હોઅપી દેઅરી એને ચ્યા માન માઆઇ ટાકરી.
કાય તુમાહાય પવિત્રશાસ્ત્રા માઅને લોખલાં નાંય વાચ્યાહાં કા જ્યા ખ્રિસ્તા બરાબરી યોકા મહત્વા દોગડા હાતે કોઅહે? તો આખહે જ્યા દોગડાલ કોડયાહાય ટાકી દેનેલ, ઓ તોજ દોગાડ હેય જો ગોઆ મુખ્ય દોગાડ બોની ગીયો.
ઈસુય શિષ્યહાન હિકાડના સુરુ કોઅયા, “માન જીં માઅહા પોહાહાટી ઈ જરુરી હેય, કા બોજ દુ:ખ વેઠાં પોડી, એને આગેવાન માઅહે, મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ ચ્યાલ નાકારી દી એને માઆઇ ટાકી, એને તીન દિહી પાછે તો મોઅલાહામાઅને પાછો જીવતો ઉઠી.”
કાહાકા ઈસુ ચ્યા શિષ્યહાઆરે બોજ સમય વિતાવા એને ચ્યાહાન હિકાડાં માગતો આતો. ચ્યેય ચ્યાહાન આખ્યાં, “વેલ્લાજ કાદો માન, માઅહા પોહાલ, મા દુશ્માનાહા ઓદિકારામાય દેય દી, એને ચ્યા લોક માન માઆઇ ટાકી, બાકી તીજે દિહયે આંય પાછો મોઅલા માઅને જીવતો ઓઅઇ જાહીં.”
તોવે ઈસુવે ચ્યા બાર શિષ્યહાન આરે લેઈને આખ્યાં, “આપા યેરૂસાલેમ શેહેરમાય જાજહે, માઅહા પોહા બારામાય ભવિષ્યવક્તાહાય જીં કાય આખ્યેલ, તીં પુરાં ઓઅરી.
ચ્યાલ ચોપકાહા માર ઠોકી, એને માઆઇ ટાકી એને તીજે દિહી તો મોઅલાહામાઅને પાછો જીવતો ઉઠી.”
એને ચ્યાહાન આખ્યાં, “પવિત્રશાસ્ત્રમાય એહેકોય લોખલાં હેય કા ખ્રિસ્ત દુ:ખ બોગવી, એને તીજે દિહી મોઅલા માઅને પાછો જીવી ઉઠી.
એને ઈસુવે આખ્યાં, “માન માઅહા પોહાહાટી ઈ જરુરી હેય, કા બોજ દુ:ખ વેઠાં પોડી, એને યહૂદી આગેવાન, મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ માન નાકારી દી એને માઆઇ ટાકી, એને તીન દિહી પાછે તો પાછો જીવતો ઉઠી.”
તો પોતાના લોકહામાય યેનો, બાકી પોતાના લોકહાય ચ્યા સ્વીકાર નાંય કોઅયો.
ઈ યાહાટી જાયા કા યશાયા ભવિષ્યવક્તાય જીં વચન આખ્યેલ તી હાચ્ચાં ઓઈ જાય, “ઓ પ્રભુ, આમહે સંદેશ વોય કુંયે બોરહો કોઅયો, એને પોરમેહેરા સામર્થ્ય કુંયે હોમજી પાડ્યા?”