31 આબહાય ચ્યાલ આખ્યાં, ‘મા પોહા, તું કાયામ મા આરે હેય, એને જીં કાય મા હેય ઈ બોદા તોજ હેતાં.
બાકી જોવે તો પોહો, જ્યાંય તો મિલકાત દુર જાયને વેશ્યાહાઆરે ખોરચી ટાકી, તો યેનો તે ચ્યાહાટી તુયે પાળલાં વાછડાં માંઈને રાંદાડયા.’
બાકી આમી આનંદ કોઅરા એને મગન ઓરા જોજે કાહાકા તો ઓ બાહા જેહેકોય મોઅઇ ગીઅલો આતો એને પાછો જીવતો ઓઅય ગીયહો, જો ટાકાય ગીઅલો આતો, બાકી આમી મિળી ગીયહો.’”
એને ચાકાર કાયામ ગોઆમાય નાંય રોય, પોહો કાયામ રોહે.
યાહાટી આંય સવાલ પુછહું, કા કાય પોરમેહેરાય પોતાના લોકહાન છોડી દેના? નાંય, કોવેજ નાંય, કાહાકા આંયબી ઈસરાયેલી હેતાંવ, આબ્રાહામા પિડીમાઅને એને બિન્યામીના કુળામાઅને હેતાંવ.
“કાય કાદાય પેલ્લા પોરમેહેરાલ કાય દેનલા હેય, યાહાટી તો ચ્યા બોદલે કાય મિળના વિચાર કોઅય હોકે?”
ચ્યે મા હારકે ઈસરાયેલી લોક હેય, ચ્યાહાન પોરમેહેરાય ગોદ લેદલા પોહહા હારકા નિવડી લેદા, ચ્યાહાન પોરમેહેરાઆરે રોઅના મહિમા મિળી, પોરમેહેરાય ચ્યાહાઆરે કરાર કોઅયા, ચ્યાહાન મૂસા નિયમશાસ્ત્ર દેનો, ચ્યાહાન પોરમેહેરા ભક્તિ કોઅના લાયકે બોનાડ્યા, એને ચ્યાહાઆરે વાયદા કોઅયા.