25 યોક દિહી ઈસુ ચ્યા શિષ્યહાન હિકાડી રિઅલો આતો તોવે યોક મૂસા નિયમ હિકાડનારો ગુરુ, ઈસુવા પારાખ કોઅરાહાટી યેઇન પુછ્યાં, “ઓ ગુરુ, કાય કામ કું કા પોરમેહેર માન અનંતજીવન દેય?”
એને જેહોકોય ઈસુ એને ચ્યા શિષ્ય તાંઅરે નિંગા તિયાર ઓઅઇ ગીયા, તોવે યોક માઅહું દાંહદીન ઈસુવાપાય યેના, એને ચ્યા આગલા પાગે પોડીન ચ્યાલ પુછ્યાં કા, “ઓ ગુરુ, કાય કામ કોઉ કા પોરમેહેર માન અનંતજીવન દેય?”
ઈસુવે ચ્યાહાન એહેકેન જાવાબ દેનો, “મૂસાય તુમહાન ફારગાત્યે બારામાય કાય આગના દેનહી?”
મૂસા નિયમ હિકાડનારા ગુરુહુ માઅને યોકેજાઆ યેયન વોનાયો, કા ઈસુ એને સાદૂકી ચ્યાહામાય ચર્ચા કોઅઇ રીઅલા આતા, એને ઈ દેખીન ચ્યાય ચ્યાહાન હાચ્ચો જાવાબ દેનો, ચ્યે ઈસુલ પુછ્યાં, “પોરમેહેરાય જોલ્યો આગના દેનહ્યો, ચ્યાહામાઅને બોદયેહેમાય મહત્વા આગના કોઅહી?”
કાહાકા આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, બોજ ભવિષ્યવક્તા એને રાજહાય તુમા જીં એઅતાહા તી એરા ઇચ્છા રાખી, બાકી નાંય એએઈ હોક્યા એને તુમા વોનાતાહા તી વોનાયા બોજ ઇચ્છા આતી, બાકી નાંય વોનાય હોક્યા.”
ઈસુવે ચ્યાલ આખ્યાં, “મૂસા નિયમશાસ્ત્રામાય લોખલાં હેય, તું કેહેકેન હોમાજતોહો?”
યોક આગેવાનાય ચ્યાલ ઓહડો સાવાલ પૂછ્યો કા, “ઓ ગુરુ, કાય કામ કું કા પોરમેહેર માન અનંતજીવન દેય?”
બાકી પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુહુય યોહાના પાયને બાપતિસ્મા નાંય લેદા, એને પોરમેહેરા ઇચ્છાલ, ગોણત્રી નાંય કોઅઇ.
ચ્યાહાય ઈસુ પરીક્ષા કોઅરાહાટી ચ્યાલ એહેકોય પુછ્યાં, કા ચ્યાવોય દોષ થોવા કાય વાત મીળે, બાકી ઈસુ ડોંગો પોડીન આંગળીયે કોઅઈન દોરતીવોય લોખતો લાગ્યો.
જો પોરમેહેર લોકહાન મૂસા નિયમ પાળનાકોય બોરકાત દેતો, તે ચ્યો બોરકાત્યો વાયદા લીદે આમહેપાય નાંય યેત્યો, બાકી પોરમેહેરે ચ્યા સદા મોયાથી આબ્રાહામાલ તી બોરકાત દેની કાહાકા ચ્યાય પેલ્લા ચ્યાઆરે કરાર કોઅલો આતો.