77 કા તો ચ્યા લોકહા પાપહા માફ કોઅનાકોય ચ્યાહા તારણા બારામાય જ્ઞાન દી.
એને તો યારદેન નોયે આહેપાહેને બોદા વિસ્તારામાય ફિરીન ઈ પ્રચાર કોઆ લાગ્યો, પાપ કોઅના છોડી દા એને બાપતિસ્મા લા, કા પોરમેહેર તુમહે પાપહા માફ કોઇ દી.
એને બોદે માઅહે પોરમેહેરા પાયને દોવાડલો તારણ કોઅનારાલ એઅરી.”
બીજે દિહી યોહાને ઈસુવાલ ચ્યાપાય યેતા એઇન આખ્યાં, “એઆ, ઓ પોરમેહેરા ગેટો હેય, જો દુનિયા લોકહા પાપ દુઉ કોઅહે.
માયે ઈ પોતે એઅયા એને આંય સાક્ષી દેતહાવ કા, ઓ પોરમેહેરા પોહો હેય.”
જ્યા બોદાજ ભવિષ્યવક્તા સાક્ષી દેતહા કા જો કાદો ચ્યાવોય બોરહો કોઅહે, ચ્યાલ ઈસુ નાવામાય પાપાહા માફી મિળી જાય.”
પાઉલે આખ્યાં, “યોહાને ચ્યા લોકહાન બાપતિસ્મા દેના જ્યાહાય પાપ કોઅના બંદ કોઅય દેના એને પોરમેહેરાએછે ફિર્યા, બાકી ચ્યાય ઈસરાયેલ લોકહાન આખ્યાં કા ચ્યા ઈસુવોય બોરહો કોએ જો ચ્યા પાછે યેનારો હેય, જો ખ્રિસ્ત હેય.”
પિત્તરે ચ્યાહાન આખ્યાં કા, “પાપ કોઅના બંદ કોઆ, એને તુમહેમાઅને બોદા જાંઆ તુમહે પાપહા માફી મેળવાહાટી ઈસુ ખ્રિસ્તા નાંવે બાપતિસ્મા લાં, તોવે તુમહાન પવિત્ર આત્મા દાન મિળી.
યાહાટી આમી તુમા પાપ કોઅના બંદ કોઆ, એને પોરમેહેરા એછે ફિરા કા તુમહે પાપહા માફી મિળી, તોવે પોરમેહેરાપાઅને આત્મિક સામર્થ્ય મિળી.
ચ્યાલુજ પોરમેહેરે પ્રભુ એને તારણારો ઠોરવ્યો, ચ્યા જમણા આથાકોય ઉચો કોઅયો, કા ઈસરાયેલા લોક ચ્યાહા ખારાબ વિચાર એને વાટી વોયને પોરમેહેરાએછે ફિરે, એને ચ્યાકોય ચ્યાહા પાપહા માફી મિળવે.
પોરમેહેરા ઇચ્છા આતી કા ઈસુ ખ્રિસ્ત ચ્યા લોય વોવાડીન પાપહા પ્રાયચીત કોએ, જ્યા ફળ બોરહાકોય મિળહે, પોરમેહેરાય એહેકેન ચ્યા ન્યાયપણા સાબુત દેના, કાહાકા પોરમેહેરાય ચ્યા સહનશીલતા નુસાર પાછલા કાળામાય કોઅલા પાપહાન માફ કોઅય દેના, ચ્યાહા બારામાય પોરમેહેર ચ્યા ન્યાયપણા પ્રગટ કોઅય હોકે.
ઈસુ ખ્રિસ્તા લોય વોવાડલાં કોય આપહાન તારણ એટલે પાપહા માફી મિળી ગીયી, ઈ પોરમેહેરા બોજ સદા મોયા લીદે એહેકેન જાયલા હેય.