Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 6:63 - ગામીત નોવો કરાર

63 આત્મા જીવન દેહે, શરીરાકોય કાય ફાયદો નાંય. જ્યો વાતો માયે તુમહાન આખ્યો તી આત્મા હેય, એને જીવન બી હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 6:63
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

કાહાકા જેહેકેન આબહો મોઅલા લોકહાન જીવતો કોઅહે, તેહેકેન પોહોબી ચ્યા મોરજી પરમાણે મોઅલા લોકહાન જીવતા કોઅહે.


સિમોન પિત્તરે ચ્યાલ જાવાબ દેનો, “ઓ પ્રભુ, આમા કા પાય જાજે? અનંતજીવના વાતો તોપાય હેય.


“જાયા, દેવાળામાય ઉબા રોયન, લોકહાન યા નોવા અનંતજીવના બારામાય આખા.”


યાહાટી બોરહો તોવે કોઅતેહે જોવે હારી ખોબાર વોનાતેહે, એને ઈ હારી ખોબાર, ખ્રિસ્તા વચન હેય.


આંય તુમહાન આખા માગહુ કા સુન્નત કોઅના ફાયદો હેય, બાકી જોવે તું મૂસા નિયમાહા પાલન કોએ તોવે, બાકી જોવે તું મૂસા નિયમાહા પાલન નાંય કોએ તે તો સુન્નત કોઅલા કાયજ ફાયદો નાંય.


કાહાકા પવિત્ર આત્મા જીં આપહાન ઈસુ ખ્રિસ્ત પાઅને મિળહે, તુમહાન અનંતજીવન દેઅરી, એને તુમહાન પાપા એને મોરણા માઅને છોડવેહે.


જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “પેલ્લો માઅહું, એટલે આદામ, જીવતો પ્રાણી બોન્યો” એને છેલ્લો આદામ, એટલે ઈસુ ખ્રિસ્ત, અનંતજીવન દેનારો બોન્યો.


આપહાન પવિત્ર આત્માય યોક નોવા જીવન દેનલા હેય, તે પવિત્ર આત્માનુસાર જીવન જીવના ગોરાજ હેય.


જો તુમા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, તે પાછે યે વાતેકોય કાય ફેર નાંય પોડે કા તુમહે સુન્નત ઓઅલા હેય કા નાંય, બાકી ઈ વાત મહત્વા હેય કા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે એને પોરમેહેરાવોય એને બિજા લોકહાવોય પ્રેમ કોઅતેહે.


કાહાકા સુન્નત કોઅલા કા સુન્નત નાંય કોઅલા મહત્વા નાંય હેય, બાકી મહત્વા ઈ હેય કા પોરમેહેરાય પવિત્ર આત્મા કામહાકોય તુમહાન યોક નોવા માઅહું બોનાવલા હેય.


યાહાટી આમા સાદા પોરમેહેરા ધન્યવાદ કોઅજેહે કા જોવે આમા તુમહે વોચમાય પોરમેહેરા હારી ખોબાર પ્રચાર કોઅયો તોવે તુમા વોનાયા તે તુમહાય યા સંદેશાલ માઅહા નાંય બાકી પોરમેહેરા સંદેશ હેય એહેકેન કોઇન સ્વીકાર કોઅયા, એને તી તુમહેમાય કામ કોઅહે, જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે.


કાહાકા શરીરા કસરાત વાહાયખાન ફાયદો કોઅહે, બાકી ભક્તિકોય બોદી વાતહેમાય ફાયદો હેય, કાહાકા યાકોય આમી યા જીવનામાય એને યેનારા જીવનામાય તુમા ચ્યા જીવનાલ મીળવાહા, જ્યા વાયદો પોરમેહેરાય કોઅલો હેય.


યાહાટી તુમા યે બોદયે નોવ્યે એને આલાગ-આલાગ જાત્યા શિક્ષણા પાછલા નાંય ચાલના, જીં તુમહાન ગલત વાટયે એછે લેય જાહાય. કાહાકા તુમહે મોનાહાટી ઈ હારાં હેય કા ચ્યે પોરમેહેરા સદા મોયાથી મજબુત બોને, ચ્યે ખાઅના વસ્તુહુ નિયમાહાલ પાળવાથી નાંય, કાહાકા યાથી કોદહી કાદા કાયજ ફાયદો નાંય જાયો.


કાહાકા પોરમેહેરા વચન જીવતા, પ્રબળ, એને કોઅહાબી બેન દાઅયેવાળી તારવાયે કોઅતા ચીંદળા હેય, તી જીવ એને આત્મા, એને હાંદા એને આડકાહા લોગુ ઉંડે ઉતી જાહે, એને આમહે મોના ઇચ્છાયો એને વિચારાહાન પારખેહે.


ચ્ચાય પોતાનાજ ઇચ્છાયે કોય આમહાન હાચ્ચાયે વચનાકોય પોતે પોહેં બોનાડયે, કા આમા બોદા વિસ્વાસી ચ્ચાથી બોનાડલી ગીયલી બોદી યોક વસ્તુહુ બોદહાથી મહત્વા ભાગ હેતા, જેહેકોય પાકલા અનાજા પેલ્લા ફળ બોદહાથી મહત્વા ભાગ ઓઅહે.


કાહાકા તુમહાન પોરમેહેરાપાઅને યોક નોવા જીવન મિળ્યહા, તુમહાન ઈ જીવન કાદ્યે ઓહડયે વસ્તુ થી નાંય મિળ્યાં, જીં નાશ ઓઅય જાઅરી, બાકી કાય ઓહડયે થી મિળ્યાં જીં કાયામ રોઅરી, એટલે, પોરમેહેરા જીવતા એને અનંત વચન થી મિળ્યહા.


આંય ઈ યાહાટી આખતાહાવ, કાહાકા ઈસુ ખ્રિસ્તાયબી યોકુજ વોખાત આમહે પાપાહા લીદે દુઃખ વેઠયાં એને તો યોક ન્યાયી આતો તેબી આમે અન્યાયાહાહાટી મોઓઈ ગીયો, એટલે આમહાન પોરમેહેરાપાય લી યેય હોકે, તો શરીરા રુપામાય તે મોઓઈ ગીયો બાકી પવિત્ર આત્મા સામર્થ્યા થી પાછો જીવતો કોઅય દેનલો ગીયો.


ઈ બાપતિસ્મા નિશાણી હેય, જો આમી તુમહે તારણ કોઅહે, બાપતિસ્મા મોતલાબ શરીરા મળ દોવના નાંય, બાકી શુદ્ધ રુદયાથી પોતાનાલ પોરમેહેરાહાટી સમર્પિત કોઅના હેય. ઈ બાપતિસ્મા ઈસુ ખ્રિસ્તા મોઅલા માઅને પાછા જીવતા ઓઅનાથી આમહે તારણ કોઅહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ