46 કાહાકા જો તુમા મૂસાવોય બોરહો કોઅતા તે માયેવોય બી બોરહો કોઅતા, કાહાકા ચ્યે મા બારામાય લોખ્યહાં.
તોવે ઈસુય ચ્યાહાન બોદા પવિત્રશાસ્ત્ર માઅને, મૂસા નિયમશાસ્ત્ર માઅને શુરવાત કોઇન બોદા ભવિષ્યવક્તાકોય ચ્યા બારામાય આખલ્યો વાતો હોમજાડયો.
ફિલિપાલ નતનએલ મિળ્યો તોવે ચ્યાલ આખ્યાં, “આમહાન તી માઅહું મિળ્યહા, જ્યા બારામાય મૂસા નિયમશાસ્ત્ર માય એને ભવિષ્યવક્તાહાય લોખલાં આતા, તો નાજરેત ગાવામાઅને યોસેફા પોહો ઈસુ હેય.”
બાકી જો તુમા મૂસા નિયમશાસ્રાવોય બોરહો નાંય કોએ, તે તુમા નોક્કી માયેવોય બોરહો કેહેકે કોઅહા?”
બાકી પોરમેહેરા મોદાતકોય આંય આજે હુદુ જીવતો હેય એને હાના-મોઠા બોદહા હામ્મે સાક્ષી દેતહાવ, આંય ચ્ચે વાતહેલ છોડીન કાય નાંય આખું, જીં ભવિષ્યવક્તાહાય એને મૂસાય બી આખ્યાં કા ઓઅનારી હેય,
કાહાકા ખ્રિસ્તા યેયના થી મૂસા નિયમાહા ઇરાદો પુરો ઓઅય ગીયો, યાહાટી જો કાદો ખ્રિસ્તાવોય બોરહો કોઅહે, ચ્ચાલ પોરમેહેર ન્યાયી બોનાડેહે.
આંય એહેકેન હોમાજતાહાવ કા મૂસા નિયમ પાલન કોઅનાકોય આમા ન્યાયી નાંય બોનજે, યાહાટી આંય એહેકેન માનહું કા આંય મૂસા નિયમ પાળાહાટી ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયો, જેથી આંય પોરમેહેરાહાટી જીવી હોકુ.
યાહાટી જોલા લોક એહેકેન વિચાર કોઅતાહા કા મૂસા નિયમશાસ્ત્રા પાલન કોઇન ન્યાયી ઠોરહું, ચ્યે બોદે પોરમેહેરા હારાપા આધીન હેય, કાહાકા પવિત્રશાસ્ત્રામાય લોખલાં હેય, “જો કાદો મૂસા નિયમાહા ચોપડયેમાય લોખલાં હેય ચ્યા બોદા નિયમ નાંય પાળે, તે તો પોરમેહેરા હારાપા આધીન હેય.”
બાકી ખ્રિસ્તાય આપહાન ચ્યા હારાપામાઅને છુટકા કોઅયા જો નિયમાહાલ લેય યેહે, એને ખ્રિસ્ત પોતે આપહે હારાપ લેય લેઈને હુળીખાંબાવોય આપહે પાપહાહાટી બલિદાન ઓઅય ગીયો, જેહેકેન મૂસા નિયમમાય લોખલાં હેય, “હારાપી હેય તો જો હુળીખાંબાવોય માઆય ટાકલો જાહે.”
ખ્રિસ્તા યેયના લોગુ મૂસા નિયમ આપહાન માર્ગદર્શન કોઅરાહાટી એને આપહે દેખભાલ કોઅરાહાટી દેનલા ગીયા, જેથી આપા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઇન પોરમેહેરા હામ્મે ન્યાયી ઠોરજે.